Site icon

ઠંડા ઠંડા-કૂલ કૂલ- પશ્ચિમ રેલવે પર આજથી 48 એસી ટ્રેન ફેરા દોડશે- જાણો વિગતો અહીં

Eighth air-conditioned local will run on Western Railway

રેલવેની મુંબઈવાસીઓને ભેટ, આ રેલવે લાઈનમાં જોડાશે વધુ એક AC લોકલ… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

મુંબઈગરાનો આજથી ટ્રેન પ્રવાસ(Train travel) વધુ ઠંડો બનવાનો છે. આજથી પશ્ચિમ રેલવેમાં(Western Railway) નવી આઠ સર્વિસીસ દોડાવવામાં આવવાની છે. તેને કારણે કુલ 48 એસી ટ્રેનના ફેરા વધશે.

Join Our WhatsApp Community

એસી લોકલ ટ્રેનની(AC local train) ટિકિટના ભાડાંમાં(ticket fares) ઘટાડો કર્યા બાદ તેમાં ટ્રાવેલ કરનારાની સંખ્યા વધી ગઈ છે. તેમાં હવે આજથી વધુ 8 નવી સર્વિસિસ ચાલુ કરવામાં આવવાની છે. તેથી અઠવાડિયામાં રોજ અપ અને ડાઉન લાઈનમાં ૪૮ સર્વિસ વધુ દોડશે.

ચર્ચગેટ-વિરાર કોરિડોરમાં(Churchgate-Virar corridor) નવી આઠ એસી લોકલ ટ્રેન ચાલુ કરવામાં આવી છે, જેમાં ચર્ચગેટ-બોરીવલી-ચર્ચગેટ, ચર્ચગેટ-ભાયંદર-ચર્ચગેટ તથા ડાઉન લાઈનમાં ચર્ચગેટ-વિરાર, ચર્ચગેટ-બોરીવલી, ચર્ચગેટ-મલાડ અને ચર્ચગેટ-ભાયંદર વચ્ચે ટ્રેન દોડાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો  મુંબઈગરાઓ છત્રી- રેઇનકોટ સાથે જ રાખજો- મુંબઈ માટે હવામાન વિભાગે કર્યો છે આ વર્તારો 

એસી લોકલ ટ્રેનની ટિકિટના ભાડામાં ઘટાડો થવાની સાથે જ સિંગલ જર્નીમાં(single journey) ટ્રાવેલ કરવાનું વધી ગયું છે. હવે ધીમે ધીમે લોકો એસી લોકલ ટ્રેનના પાસ પણ કઢાવી રહ્યા છે. કોવિડ-૧૯ના તબક્કા પૂર્વે મુંબઈમાં એસી લોકલમાં ૧૫,૦૦૦ લોકો ટ્રાવેલ કરતા હતા, જેમાં ત્રણ ગણો વધારો થયો છે. પશ્ચિમ રેલવેમાં રોજના ૪૭,૭૦૦થી વધુ લોકો ટ્રાવેલ કરે છે.

Dadar Station: મુંબઈના દાદર સ્ટેશન પાસે હાઈવોલ્ટેજ ડ્રામા: એક બિલ્ડિંગ પરથી બીજી પર કુદકા મારતા વ્યક્તિ ને કારણે અફરાતફરી, ૨ કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
Exit mobile version