Site icon

મોટા સમાચાર : લોકલ ટ્રેનમાં સામાન્ય માણસના પ્રવેશ સંદર્ભે રાજ્ય સરકારે આ મોટી વાત કરી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,20 જુલાઈ  2021

Join Our WhatsApp Community

મંગળવાર.

મુંબઈ શહેરના પાલક મંત્રી અસલમ શેખ એ મુંબઇની લાઇફ લાઇન એટલે કે લોકલ ટ્રેનમાં સામાન્ય માણસના પ્રવેશ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે મુંબઈની લોકલ ટ્રેનના દરવાજા સામાન્ય માણસ માટે ત્યાં સુધી બંધ રહેશે જ્યાં સુધી આખા મુંબઈ શહેર નું ન્યૂનતમ 70% રસીકરણ પૂરું થતું નથી.

અદાણી જૂથનો મહત્ત્વપૂર્ણ નિર્ણય; મુંબઈ ઍરપૉર્ટનું હેડક્વાર્ટર હવે અમદાવાદમાં સ્થળાંતરિત કરાશે, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેર નું રસીકરણ હજી માત્ર ૩૫ ટકા જેટલું થયું છે. કેન્દ્ર સરકાર તરફથી રસીનો જેમ સ્ટોક મળે તેમ રસીકરણ નો વેગ વધી રહ્યો છે. બીજી તરફ સામાન્ય લોકો લોકલ ટ્રેનમાં પ્રવેશ માંગી રહ્યા છે. આવા સમયે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે.

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version