Site icon

મોટા સમાચાર : લોકલ ટ્રેનમાં સામાન્ય માણસના પ્રવેશ સંદર્ભે રાજ્ય સરકારે આ મોટી વાત કરી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,20 જુલાઈ  2021

Join Our WhatsApp Community

મંગળવાર.

મુંબઈ શહેરના પાલક મંત્રી અસલમ શેખ એ મુંબઇની લાઇફ લાઇન એટલે કે લોકલ ટ્રેનમાં સામાન્ય માણસના પ્રવેશ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે મુંબઈની લોકલ ટ્રેનના દરવાજા સામાન્ય માણસ માટે ત્યાં સુધી બંધ રહેશે જ્યાં સુધી આખા મુંબઈ શહેર નું ન્યૂનતમ 70% રસીકરણ પૂરું થતું નથી.

અદાણી જૂથનો મહત્ત્વપૂર્ણ નિર્ણય; મુંબઈ ઍરપૉર્ટનું હેડક્વાર્ટર હવે અમદાવાદમાં સ્થળાંતરિત કરાશે, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેર નું રસીકરણ હજી માત્ર ૩૫ ટકા જેટલું થયું છે. કેન્દ્ર સરકાર તરફથી રસીનો જેમ સ્ટોક મળે તેમ રસીકરણ નો વેગ વધી રહ્યો છે. બીજી તરફ સામાન્ય લોકો લોકલ ટ્રેનમાં પ્રવેશ માંગી રહ્યા છે. આવા સમયે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે.

Mumbai’s Charity Scam Busted:મુંબઈમાં ‘દાનવીર’ બનીને સોનાની ચેન સેરવતો રીઢો ઠગ ઝડપાયો: અંધેરી પોલીસે કલ્યાણથી દબોચ્યો; ગુજરાત અને તેલંગણા સુધી ફેલાયેલું હતું છેતરપિંડીનું નેટવર્ક.
Mumbai Police Recruitment Scam: મુંબઈ પોલીસ ભરતીમાં હાઈટેક ચોરી: દોડની કસોટીમાં ઈલેક્ટ્રોનિક ચિપ સાથે ચેડાં કરનારા ૪ ઉમેદવારો વિરુદ્ધ FIR.
Violent Clash Over ₹10 Coriander: મુંબઈમાં માત્ર ₹૧૦ની કોથમીર માટે લોહીયાળ જંગ: કુર્લામાં શાકભાજી વાળાએ ગ્રાહકના માથામાં છરી ઝીંકી; સામાન્ય વિવાદે લીધો હિંસક વળાંક.
Kalyan Station Viral Video: કલ્યાણ રેલવે સ્ટેશન પર રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના: મહિલાને વાળ પકડીને ચાલતી લોકલ ટ્રેનમાંથી નીચે ખેંચી; શરમજનક વીડિયો થયો વાયરલ.
Exit mobile version