Site icon

Mandvi : સુરત, બારડોલી અને માંડવી ફેમિલી કોર્ટ ખાતે કાઉન્સેલરોની નિમણુંક કરવા માટે અરજીઓ મંગાવાઈ

Mandvi : સુરત, બારડોલી તથા માંડવી ફેમિલીકોર્ટ ખાતે સરકારના નિયમો અનુસાર માનદવેતન પ્રમાણે કાઉન્સેલરોની નિમણૂંક કરવા માટે અરજદારો પાસેથી અરજીઓ મંગાવાઈ છે.

Applications invited for appointment of Counselors at Surat, Bardoli and Mandvi Family Court

Applications invited for appointment of Counselors at Surat, Bardoli and Mandvi Family Court

News Continuous Bureau | Mumbai

Mandvi : સુરત,  બારડોલી તથા માંડવી ફેમિલીકોર્ટ ( Mandvi Family Court ) ખાતે સરકારના નિયમો અનુસાર માનદવેતન પ્રમાણે કાઉન્સેલરોની ( counsellors ) નિમણૂંક કરવા માટે અરજદારો પાસેથી અરજીઓ મંગાવાઈ છે. જે અંગેની વિગતવાર જાહેરાત તથા અરજીનો નમૂનો ફેમિલી કોર્ટ, સુરત ( Surat ) ખાતેથી અથવા જિલ્લા અદાલત સુરતની વેબસાઈટ https://surat.dcourts.gov.in/ ઉપરથી ડાઉનલોડ કરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેઓના અરજી ફોર્મ તા.૦૧/૦૭/૨૦૨૪ થી તા.૦૮/૦૭/૨૦૨૪ સુધીમાં ઓફિસ સમય દરમિયાન રૂબરૂ અથવા રજીસ્ટર્ડ પો.એ.ડી. દ્વારા ફેમિલી કોર્ટ, સુરત ખાતે મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે. અન્ય રીતે મોકલવામાં આવેલ અરજીઓ ( applications ) સ્વીકારવામાં આવશે નહીં કે ધ્યાને લેવામાં આવશે નહીં. તા.૮મી જુલાઈ બાદ આવેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિં. ઈન્ટરવ્યુ તા.૧૮, ૧૯ અને ૨૦ જુલાઈ ત્રણ દિવસ યોજાશે. તેમ સુરત ફેમિલી કોર્ટના ( Surat Family Court ) પ્રિન્સીપાલ જજ એમ.એન.મનસુરી દ્રારા જણાવાયું છે 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Silver Price Hike: ચાંદીના ભાવ તેના સર્વકાલીન ઊંચાઈએ પહોંચ્યા, છતાં માંગ વધી, એક વર્ષમાં જબરદસ્ત વધારો.. જાણો વિગતે..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version