Site icon

Ghas Chara Vikas Yojana: ગુજરાતમાં ગ્રામ પંચાયત, ગૌશાળા અને પાંજરા પોળોના ગૌચર માટે ધાસચારા વિકાસ યોજના હેઠળ તા.૩૦મી જુલાઇ સુધીમાં અરજીઓ કરવી

Ghas Chara Vikas Yojana: ભારતીય સંસ્‍કૃતિની વિભાવનાને સાકાર કરવાના ઉદ્દેશથી અને ગુજરાતને સ્વર્ણિમ વિકાસની દિશામાં અગ્રેસર કરવાના હેતુસર ગુજરાત સરકાર દ્વારા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની હેઠળ અનેકવિધ યોજનાઓ અમલમાં છે.

Applications to be made by 30th July under Ghas Chara Vikas Yojana for Gauchar of Gram Panchayat, gaushala and Panjrapole in Gujarat

Applications to be made by 30th July under Ghas Chara Vikas Yojana for Gauchar of Gram Panchayat, gaushala and Panjrapole in Gujarat

  News Continuous Bureau | Mumbai 

Ghas Chara Vikas Yojana:  ભારતીય સંસ્‍કૃતિની વિભાવનાને સાકાર કરવાના ઉદ્દેશથી અને ગુજરાતને ( Gujarat ) સ્વર્ણિમ વિકાસની દિશામાં અગ્રેસર કરવાના હેતુસર ગુજરાત સરકાર દ્વારા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની હેઠળ અનેકવિધ યોજનાઓ અમલમાં છે. ગ્રામ પંચાયત, ગૌશાળા ( Gaushala  ) અને પાંજરાપોળોના ગોંચર માટે ઘાસચારા વિકાસની યોજના અમલમાં છે. જેમાં ગ્રામપંચાયત, ગોશાળા અને પાંજરાપોળને ગૌચર વિકાસ કરવા માટે વધુમાં વધુ ૨૦ હેક્ટર વિસ્તારમાં પ્રતિ હેક્ટર દિઠ ખર્ચના ૭૫ % મુજબ વધુમાં વધુ રૂ. ૭૫,૦૦૦/- એટલે કે કુલ ૨૦ ટેક્ટરના મહતમ રૂ.૧૫ લાખ સહાય મળવાપાત્ર થશે. 

Join Our WhatsApp Community

             આ ઉપરાંત ધાસચારા માટે સુધારેલ બિયારણ પુરૂ પાડવાની યોજના હેઠળ લાભાર્થી સંસ્થાને મકાઈની ૫ કિ.ગ્રાની એક કિટ લેખે મહત્તમ ૧૦ કિટ, જુવારની પ કિ.ગ્રાની એક કિટ લેખે મહત્તમ ૫૦ કિટ અને ઓટની ૫ કિ.ગ્રાની એક કિટ લેખે મહતમ ૫ કિટ તથા રજકાની ૨ કિ.ગ્રાની એક કિટ લેખે મહત્તમ ૨૦ કિટ ફાળવવામાં આવશે. જે તે સંસ્થાએ તા.૩૦/૦૭/૨૦૨૪ સુધીમાં  https://ikhedut.gujarat.gov.in/ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે

આ સમાચાર પણ વાંચો  : Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 4 સુરક્ષા જવાનો શહીદ, આ આતંકી સંગઠન લીધી હુમલાની જવાબદારી..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

 

Bangladeshi infiltrators: બાંગ્લાદેશી ઘૂસણખોરોની હવે ખેર નથી; રાજ્ય સરકારે લીધો ‘આ’ મહત્વનો નિર્ણય
Satara: સતારાની મહિલા ડૉક્ટરને ન્યાય,આત્મહત્યા માટે ઉશ્કેરનાર આરોપીઓમાંથી 1 જેલભેગો, આટલા હજુ ફરાર.
Islampur: ઇસ્લામપુર બન્યું ઈશ્વરપુર! મહારાષ્ટ્રના શહેરનું નામ બદલાયું, કેન્દ્રની મંજૂરી
MVA: MVAમાં રાજકારણ ગરમાયું: રાજ ઠાકરેની વધતી નિકટતાથી કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી ચિંતામાં; શું ઉદ્ધવ ઠાકરે બદલશે રસ્તો?
Exit mobile version