Site icon

Surat : સુરત મહાનગરપાલિકાના મેયરનિધિમાંથી ૪૯૮ જરૂરીયાતમંદોને રૂા.૧.૧૧ કરોડની સહાય એનાયત

Surat : શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલોમાં લેવામાં આવેલી સારવાર માટે પાલિકાના નીતિ નિયમો અનુસાર જરૂરિયાતમંદ દર્દીઓને થયેલા ખર્ચ બાબતે મેયર નિધિમાંથી આર્થિક સહાય મેળવવા અરજીઓ કરવામાં આવી હતી.

Assistance of Rs.1.11 crore was awarded to 498 needy people from Surat Municipal Corporation's Mayor's Fund.

Assistance of Rs.1.11 crore was awarded to 498 needy people from Surat Municipal Corporation's Mayor's Fund.

 News Continuous Bureau | Mumbai

Surat :  શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ ( Rural Patients ) માટે શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલોમાં લેવામાં આવેલી સારવાર માટે પાલિકાના નીતિ નિયમો અનુસાર જરૂરિયાતમંદ દર્દીઓને થયેલા ખર્ચ બાબતે મેયર નિધિમાંથી ( Mayor Fund ) આર્થિક સહાય મેળવવા અરજીઓ કરવામાં આવી હતી. જેમાં ગત તા.૧લી જુલાઈના રોજ મેયરનિધિની મળેલી મિટિંગમાં ૪૯૮ જેટલા લાભાર્થીઓની ૧.૧૧ કરોડની સહાય મજુર કરીને આવી હતી. 

Join Our WhatsApp Community

           મેયરનિધિ સમિતિની  આર્થિક સહાયની ( Financial aid ) સૌથી ઝડપી ચુકવણી છે જેમાં મિટિંગમાં મંજુર થયાના ફક્ત ૧૫ દિવસમાં જ આ સહાય લાભાર્થીને પહોંચતી કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો  : Leprosy Case Detection Campaign: સુરત અને તાપી જિલ્લામાં ‘રાષ્ટ્રીય રક્તપિત નિર્મુલન’ કાર્યક્રમ હેઠળ LCDC (લેપ્રસી દર્દી શોધ અભિયાન)ની પૂર્ણાહુતિ

                  આજે સુરત મહાનગરપાલિકાના ( Surat Municipal Corporation ) સરદાર ખંડમાં મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, ડે. મેયરશ્રી ડૉ. નરેન્દ્રભાઈ પાટીલ, અધ્યક્ષશ્રી સ્થાયી સમિતિ રાજનભાઈ પટેલ, મેયર નિધિ સમિતિના ( Surat Mayor Fund ) સદસ્યો, વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓની હાજરીમાં મેયરનિધિના લાભાર્થીઓને આર્થિક સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Surat organic farming: પ્રાકૃતિક ખેતીમાં જૈવિક જંતુનાશકો, જંતુ નિયંત્રણ મહત્વનું: લીમડામાં રહેલું ‘એઝાડિરેક્ટીન’ નામનું સક્રિય તત્વ જંતુઓની વૃદ્ધિ અટકાવે છે
Surat Ganesh Utsav: મોટા વરાછામાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના
Namo Divyang: સુરત જિલ્લાના ૧૦૧ દિવ્યાંગજનોએ ‘નમો દિવ્યાંગ ઔદ્યોગિક સહકારી મંડળી’ની સ્થાપના કરી: દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત બનાવશે મંડળી
Exit mobile version