Site icon News Continuous Bureau | Mumbai

Divyang Lagn Sahay Yojana: દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત આ જિલ્લામાં એક વર્ષમાં ૭૦ લાભાર્થીઓને અધધ રૂા.૩૫ લાખની સહાય કરી

Divyang Lagn Sahay Yojana: દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં દિવ્યાંગોને મળે છે રૂા.૫૦ હજારની સહાય. જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન ૭૦ લાભાર્થીઓને રૂા.૩૫ લાખની સહાય ચુકવવામાં આવી

Divyang Lagn Sahay Yojana, 70 beneficiaries were assisted to the tune of Rs. 35 lakh in one year in this district.

Divyang Lagn Sahay Yojana, 70 beneficiaries were assisted to the tune of Rs. 35 lakh in one year in this district.

News Continuous Bureau | Mumbai 

Divyang Lagn Sahay Yojana: દિવ્યાંગોના કલ્યાણ માટે કેન્દ્ર તથા રાજય સરકાર ( State Govt ) કટિબધ્ધ છે. દિવ્યાંગોને અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો મળી રહે તે માટે અનેકવિધ યોજનાઓ કાર્યરત છે. દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત દિવ્યાંગથી ( disabled ) દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રૂા.પ૦,૦૦૦ + પ૦,૦૦૦ મળીને કુલ રૂ.૧૦૦૦૦૦ તેમજ સામાન્ય/ વ્યકિતથી દિવ્યાંગ વ્યકિત લગ્ન ( marriage  ) કરે ત્યારે રૂ.પ૦,૦૦૦ની સહાય ચુકવવામાં આવે છે. આ માટે જરૂરી ડોકયુમેન્ટ સાથે https://esamajkalyan.gujarat.gov.in સાથે અરજી કરવાની રહેશે. અથવા જે તે જિલ્લાની સમાજ કલ્યાણ ઓફિસ પર અરજી કરી શકાય છે. સુરત ( Surat ) જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન લગ્ન સહાય યોજના હેઠળ ૭૦ લાભાર્થીઓને ( beneficiaries ) રૂા.૩૫ લાખની સહાય ચુકવવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : PMFME: સુક્ષ્મ ખાદ્ય ઉદ્યોગો માટે સહાયક બનતી પ્રધાનમંત્રી સુક્ષ્મ ખાદ્ય સંસ્કરણ ઉન્નતિ યોજના

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version