Mukesh Patel: ચોર્યાસી તાલુકાના હજીરા ગામે રૂ.૨.૪૧ કરોડ અને સુવાલી ગામે રૂ.૮૦.૩૬ લાખના ખર્ચે સાકારિત થનાર ડિસેલીનેશન આર.ઓ પ્લાન્ટસનું ખાતમુહૂર્ત કરતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

Mukesh Patel: ચોર્યાસી તાલુકાના હજીરા ગામે રૂ.૨.૪૧ કરોડ અને સુવાલી ગામે રૂ.૮૦.૩૬ લાખના ખર્ચે સાકારિત થનાર ડિસેલીનેશન આર.ઓ પ્લાન્ટસનું ખાતમુહૂર્ત કરતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

News Continuous Bureau | Mumbai  

Mukesh Patel: વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ચોર્યાસી ( Choryasi ) તાલુકાના હજીરાગામમાં રૂ.૨.૪૧ કરોડ ખર્ચે ત્રણ ડિસેલીનેશન આર.ઓ પ્લાન્ટ ( Desalination RO Plant ) અને સુવાલીમાં રૂ.૮૦.૩૬ લાખના ખર્ચે સાકારિત થનાર એક ડિસેલીનેશન આર.ઓ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું.  

Join Our WhatsApp Community
Gujarat Forest & Environment Minister Mukesh Patel inaugurating desalination RO plants to be realized at Suvali village of Hazira village of Choryasi taluka.

Gujarat Forest & Environment Minister Mukesh Patel inaugurating desalination RO plants to be realized at Suvali village of Hazira village of Choryasi taluka.

             નોટીફાઇડ ફંડ ( Notified Fund ) હેઠળ ચોર્યાસી તાલુકાના સુવાલી ( Suvali )  અને હજીરામાં મંજુર થયેલા ૫૦૦૦ લીટર ક્ષમતાનાં આર.ઓ પ્લાન્ટ થકી ગામજનોને પીવાનું મીઠું પાણી ( Drinking Water ) ઉપલબ્ધ બનશે.

            આ પ્રસંગે ધારાસભ્યશ્રી સંદિપ દેસાઇ, તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, સુવાલી અને હજીરાના સરપંચ, અગ્રણીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat Forest & Environment Minister Mukesh Patel inaugurating desalination RO plants to be realized at Suvali village of Hazira village of Choryasi taluka.

આ સમાચાર   પણ વાંચો :  Mumbai: મુંબઈમાં બિઝનેસ શરૂ કરવાની સુવર્ણ તક! MHADA ઓનલાઈન હરાજી દ્વારા કુલ આટલી વ્યાવસાયિક દુકાનો વેચશે.. જાણો અહીં શું રહેશે સંપુર્ણ પ્રક્રિયા..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version