Site icon

Job Fair 2025 : રોજગારવાંચ્છુ યુવાનો માટે નોકરી મેળવવાની તક, આ તારીખે યોજાશે નર્મદ યુનિવર્સિટી ખાતે મેગા જોબ ફેર

Job Fair 2025 : સુરતના સહયોગથી તા.૧૧/૦૩/૨૦૨૫ના રોજ શ્રીમદ્દ રાજચંદ્ર ભવન, વીર નર્મદ દ. ગુજરાત યુનિવર્સિટી, ઉધના મગદલ્લા રોડ, વેસુ ખાતે મેગા જોબ ફેર યોજાશે.

Job Fair 2025 Veer Narmad South Gujarat University's job recruitment fair on March 11

Job Fair 2025 Veer Narmad South Gujarat University's job recruitment fair on March 11

 News Continuous Bureau | Mumbai

Job Fair 2025 : રોજગારવાંચ્છુ યુવાનો માટે નોકરી મેળવવાની તક: ઉમેદવારો અને કંપનીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું

Join Our WhatsApp Community

સુરત મદદનીશ નિયામક રોજગાર કચેરી, તાપી જિલ્લા રોજગાર કચેરી અને વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તેમજ એન.સી.એસ. સેન્ટર ફોર એસ.સી./એસ.ટી, સુરતના સહયોગથી તા.૧૧/૦૩/૨૦૨૫ના રોજ શ્રીમદ્દ રાજચંદ્ર ભવન, વીર નર્મદ દ. ગુજરાત યુનિવર્સિટી, ઉધના મગદલ્લા રોડ, વેસુ ખાતે મેગા જોબ ફેર યોજાશે.

આ સમાચાર પણ વાંચો : Stock Markets Falls: ટ્રમ્પના ટેરિફ વોરથી શેરબજારમાં ફરી કડાકો, 9 મહિનાના સૌથી ખરાબ સ્તરે; રોકાણકારો રાતા પાણીએ રોયા..

રોજગારવાંચ્છુ યુવાનોએ ભરતી મેળામાં ભાગ લેવા માટે https://rb.gy/y34qzz અને કંપનીઓએ ભાગ લેવા માટે https://rb.gy/ce3iue પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ભાગ લેનાર તમામ ઉમેદવારોએ બાયોડેટાની નકલ સાથે ભરતી મેળામાં હાજર રહેવું, ભરતી મેળામાં હાજર રહેનાર કંપની અને તેની ખાલી પડેલી જગ્યાઓની વધુ વિગત માટે તા.૧૦મી માર્ચના રોજ રોજગાર કચેરી, સુરતના ફેસબુક પેઝ- MCCSURAT અને ટેલિગ્રામ ચેનલ- Employment Office,Surat પરથી જોઈ શકાશે એમ ઈ.ચા.મદદનીશ નિયામક (રોજગાર), સુરતની યાદીમાં જણાવાયુ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version