Site icon

Surat ITI Kaushal Dikshant Ceremony: ઔદ્યોગિક તાલીમ સંસ્થા-સુરતનો આજે કૌશલ દીક્ષાંત સમારોહ યોજાશે, ૨૫૦૦થી વધુ તાલીમાર્થીઓને મળશે પદવી અને પ્રમાણપત્ર.

Surat ITI Kaushal Dikshant Ceremony: તા.૨૬મીએ ઔદ્યોગિક તાલીમ સંસ્થા-સુરતનો કૌશલ દીક્ષાંત સમારોહ યોજાશે: ૨૫૦૦થી વધુ તાલીમાર્થીઓને પદવી અને પ્રમાણપત્ર એનાયત કરાશે

Kaushal Dikshant Ceremony of ITI-Surat will be held today, 2500 trainees will get degrees and certificates

Kaushal Dikshant Ceremony of ITI-Surat will be held today, 2500 trainees will get degrees and certificates

 News Continuous Bureau | Mumbai

Surat ITI Kaushal Dikshant Ceremony:  રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અંતર્ગત રોજગાર અને તાલીમ, નિયામકની કચેરી-ગાંધીનગર હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા- ITI ( Surat ITI ) , મજૂરા ગેટ, સુરત ખાતે આજે કૌશલ દીક્ષાંત સમારોહ યોજાશે. જેમાં એન્જિનીયરીંગ/નોન એન્જિનીયરીંગ વિવિધ ટ્રેડમાં (કોસ્મેટોલોજી, કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ફેશન ડિઝાઇન ટેકનોલોજી, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, સોલાર ટેકનિશીયન, ડ્રાફટસમેન સિવીલ, સર્વેયર, ઇલેકટ્રીશ્યન, ઇલેક્ટ્રોનિક મિકેનીક, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનીક કેમિકલ પ્લાન્ટ વગેરે) ટ્રેડ શરૂ છે.  

Join Our WhatsApp Community

સંસ્થામાં ( Kaushal Dikshant Ceremony ) જુદી જુદી કંપનીઓના પ્રતિનિધિઓ, અતિથિ-મહાનુભાવો દ્વારા ૨૫૦૦થી વધુ તાલીમાર્થીઓને પદવી અને પ્રમાણપત્ર એનાયત કરાશે. તેમજ કાર્યક્રમ દરમિયાન ભવિષ્યમાં ઉદ્યમી સાહસિકતા, એપ્રેન્ટિસ યોજના અને રોજગારી પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરાશે એમ ITI સુરતના ( Surat ITI Kaushal Dikshant Ceremony ) આચાર્યની યાદીમાં જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો : PM Modi Kanaka Raju : પદ્મશ્રી એવોર્ડ વિજેતા ગુસ્સાડી નર્તક કનક રાજુનું થયું નિધન, PM મોદીએ વ્યક્ત કર્યો શોક.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version