Site icon

Surat: શહિદ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનો માટે ગૌરવ સેનાની ભવન, સરથાણા ખાતે નવનિર્મિત હોસ્ટેલમાં પ્રવેશ મેળવવાની તક

Surat: શહિદ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનો માટે ગૌરવ સેનાની ભવન, સરથાણા ખાતે નવનિર્મિત હોસ્ટેલમાં પ્રવેશ મેળવવાની તક

Opportunity for Martyrs,and Children of Ex-Servicemen to get admission in newly constructed hostel at Gaurav Senani Bhawan, Sarthana Surat

Opportunity for Martyrs,and Children of Ex-Servicemen to get admission in newly constructed hostel at Gaurav Senani Bhawan, Sarthana Surat

News Continuous Bureau | Mumbai

Surat:  શહિદ સૈનિકો ( Martyred soldiers  ) , સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનો કે જેઓ સુરતમાં ધો.૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટે જિલ્લા સૈનિક કલ્યાણ ( Sainik Welfare ) અને પુનર્વસવાટ કચેરી, સુરતના ગૌરવ સેનાની ભવન ( Gaurav Senani Bhavan સરથાણા ખાતે સૈનિક કુમાર છાત્રાલયમાં ( Sainik Kumar Hostel ) પ્રવેશ મળી શકે છે. છાત્રાલયમાં એડમિશન ( Hostel Admission ) મેળવવા ઈચ્છુક શહિદ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનોના વાલીઓએ રૂબરૂ સંપર્ક કરી એડમિશન ફોર્મ મેળવી લેવું. વધુ વિગત માટે આ કચેરીના ફોન નં. ૦૨૬૧-૨૯૧૩૮૨૦/૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક કવા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની યાદીમાં જણાવાયુ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Express Train: રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં નોન-ઈન્ટરલોકીંગ કામગીરી ના લીધે 8 જુલાઈ સુધી રેલ વ્યવહાર ને અસર

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version