Site icon News Continuous Bureau | Mumbai

Surat: શહિદ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનો માટે ગૌરવ સેનાની ભવન, સરથાણા ખાતે નવનિર્મિત હોસ્ટેલમાં પ્રવેશ મેળવવાની તક

Surat: શહિદ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનો માટે ગૌરવ સેનાની ભવન, સરથાણા ખાતે નવનિર્મિત હોસ્ટેલમાં પ્રવેશ મેળવવાની તક

Opportunity for Martyrs,and Children of Ex-Servicemen to get admission in newly constructed hostel at Gaurav Senani Bhawan, Sarthana Surat

Opportunity for Martyrs,and Children of Ex-Servicemen to get admission in newly constructed hostel at Gaurav Senani Bhawan, Sarthana Surat

News Continuous Bureau | Mumbai

Surat:  શહિદ સૈનિકો ( Martyred soldiers  ) , સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનો કે જેઓ સુરતમાં ધો.૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટે જિલ્લા સૈનિક કલ્યાણ ( Sainik Welfare ) અને પુનર્વસવાટ કચેરી, સુરતના ગૌરવ સેનાની ભવન ( Gaurav Senani Bhavan સરથાણા ખાતે સૈનિક કુમાર છાત્રાલયમાં ( Sainik Kumar Hostel ) પ્રવેશ મળી શકે છે. છાત્રાલયમાં એડમિશન ( Hostel Admission ) મેળવવા ઈચ્છુક શહિદ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનોના વાલીઓએ રૂબરૂ સંપર્ક કરી એડમિશન ફોર્મ મેળવી લેવું. વધુ વિગત માટે આ કચેરીના ફોન નં. ૦૨૬૧-૨૯૧૩૮૨૦/૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક કવા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની યાદીમાં જણાવાયુ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Express Train: રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં નોન-ઈન્ટરલોકીંગ કામગીરી ના લીધે 8 જુલાઈ સુધી રેલ વ્યવહાર ને અસર

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version