Site icon

Rozgar Mela : વીર નર્મદ યુનિવર્સિટી ખાતે તા.૦૬ માર્ચે રોજગાર ભરતી મેળો યોજાશે

Rozgar Mela : રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે રોજગારી મેળવવાની સુવર્ણ તક

Rozgar Mela A job recruitment fair will be held on March 06 at Veer Narmad University

Rozgar Mela A job recruitment fair will be held on March 06 at Veer Narmad University

News Continuous Bureau | Mumbai 

Rozgar Mela : સુરત જિલ્લા રોજગાર કચેરી અને નર્મદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તા.૦૬/૦૩/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે નર્મદ યુનિ.ના કન્વેન્શન હોલમાં રોજગાર ભરતી મેળો યોજાશે. 

Join Our WhatsApp Community

જોબ ફેરમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાના બાયોડેટા સાથે ઈન્ટરવ્યું સ્થળે રૂબરૂ હાજર રહેવું. ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન લિંક https://rb.gy/y34qzz તેમજ કંપનીઓ માટે https://rb.gy/ce3iue ઉપર રજીસ્ટ્રેશન ( registration )કરાવવું જરૂરી છે. 

આ સમાચાર પણ વાંચો : Mumbai local Megablock : મુસાફરોને હાલાકી.. રવિવારે ત્રણેય રૂટ પર રહેશે મેગાબ્લોક! ઘરની બહાર નીકળતા પહેલા ચેક કરો શેડયુલ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version