Site icon News Continuous Bureau | Mumbai

Surat: સુરતમાં કરૂણા અભિયાન હેઠળ ૨૩૬૬ અબોલ પક્ષીઓની સારવાર, પતંગ દોરીથી ઘાયલ…

Surat: સુરત વનવિભાગ, પશુપાલન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી તા.૧૦થી તા.૧૫મી જાન્યુઆરી દરમિયાન ૨૩૬૬ જેટલા ધાયલ થયેલા અબોલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.

Surat 2366 orphaned birds treated under Karuna Abhiyan in Surat, one injured by kite string...

Surat 2366 orphaned birds treated under Karuna Abhiyan in Surat, one injured by kite string...

News Continuous Bureau | Surat   

Surat: સુરત શહેર-જિલ્લામાં કરૂણા અભિયાન હેઠળ ૨૩૬૬ ધાયલ અબોલ પક્ષીઓની સારવાર- સુશ્રુષા કરવામાં આવી. ઉત્તરાયણના પર્વના સમયગાળામાં પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે જેને અનુલક્ષીને રાજય સરકારે તા.૧૦મી જાન્યુઆરીથી ર૦મી જાન્યુઆરી -૨૦૨૫ સુધી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્યવ્યાપી કરૂણા અભિયાન ઉપાડયું છે. જેના ભાગરૂપે સુરત વનવિભાગ, પશુપાલન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી તા.૧૦થી તા.૧૫મી જાન્યુઆરી દરમિયાન ૨૩૬૬ જેટલા ધાયલ થયેલા અબોલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. જેમાં કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર આપવામાં આવી હતી. જયારે સારવાર કેન્દ્રો ખાતે પક્ષીઓની સારવાર-સુશ્રુષા કરવામાં આવી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Limited Height Subway: કલોલમાં અમિત શાહે લિમિટેડ હાઈટ સબવે (LHS) નું લોકાર્પણ કરી ટ્રાફિક સુવિધામાં સુધારો કર્યો

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Surat Scheduled Caste Welfare Scheme સુરત જિલ્લામાં અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ૧૯,૧૭૪થી વધુ લાભાર્થીઓને રૂ. ૧૫.૫૧ કરોડથી વધુની સહાય સુનિશ્ચિત
Kevdi Dam Alert Stage Surat વરસાદી પાણીની હેલી, માંડવીનો કેવડી ડેમ છલોછલ થવાની અણી પર, નદી કિનારાના વિસ્તારોમાં એલર્ટ
Exit mobile version