News Continuous Bureau | Mumbai

Surat Ganesh Visarjan: સુરતમાં આદિવાસી સંસ્કૃતિ અને વિવિધ યોજનાઓની થીમ સાથે થયું ગણેશ વિસર્જન, આ વિષયોની કૃતિ સાથે લોકોને કરાયા જાગૃત

Surat Ganesh Visarjan: વિસર્જન યાત્રામાં એક પેડ માં કે નામ, નો ડ્રગ્સ, પ્રકૃતિ બચાવો, save mother earth, Cach the Rain જેવા વિષયોની કૃતિ સાથે લોકોને જાગૃત પણ કરાયા હતા.

News Continuous Bureau | Mumbai

Surat Ganesh Visarjan:  સુરત આમ તો વિવિધતાઓ માટે જાણીતું છે. સુરતીઓ ગણેશજીની સ્થાપના સાથે વિસર્જન ( Ganesh Visarjan ) જુદા જુદા થીમ પર કરીને અનેરું આકર્ષણ જમાવતા હોય છે.  

Join Our WhatsApp Channel
Surat Ganesh Visarjan Ganesh Visarjan was held in Surat with the theme of tribal culture and various schemes,

Surat Ganesh Visarjan Ganesh Visarjan was held in Surat with the theme of tribal culture and various schemes,

Surat Ganesh Visarjan Ganesh Visarjan was held in Surat with the theme of tribal culture and various schemes,

      સુરત ( Surat  ) રહેતા વલસાડના સાંસદ  ધવલભાઈ પટેલ દ્વારા ગણેશજીની અનોખી વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસીઓની ( Surat Tribals ) વિશાળ હાજરીમાં આદિવાસી સંસ્કૃતિ સાથે વિસર્જન યાત્રા વિજય ડેરી, ગુજરાત ગેસ સર્કલ, અડાજણ થી પાલ તળાવ સુધી યોજાઈ હતી. પરંપરાગત આદીવાસી વેશભૂષા, ડાંગી નૃત્ય, તુર નૃત્ય, ઘેરિયા, તારપા નૃત્ય સાથે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી હતી. સાથે વિસર્જન યાત્રામાં ( Visarjan Yatra ) એક પેડ માં કે નામ, નો ડ્રગ્સ, પ્રકૃતિ બચાવો, save mother earth, Cach the Rain જેવા વિષયોની કૃતિ સાથે લોકોને જાગૃત પણ કરાયા હતા.

Surat Ganesh Visarjan Ganesh Visarjan was held in Surat with the theme of tribal culture and various schemes,

Surat Ganesh Visarjan Ganesh Visarjan was held in Surat with the theme of tribal culture and various schemes,આ સમાચાર પણ વાંચો :  Rishi Panchami: ઋષિપાંચમમાં કરો આ સપ્તમ મનવન્તરના ૭ ઋષિઓનું સ્મરણ, નવી પેઢીને જરૂરથી આપો તેમનો પરિચય.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Surat Scheduled Caste Welfare Scheme સુરત જિલ્લામાં અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ૧૯,૧૭૪થી વધુ લાભાર્થીઓને રૂ. ૧૫.૫૧ કરોડથી વધુની સહાય સુનિશ્ચિત
Kevdi Dam Alert Stage Surat વરસાદી પાણીની હેલી, માંડવીનો કેવડી ડેમ છલોછલ થવાની અણી પર, નદી કિનારાના વિસ્તારોમાં એલર્ટ
Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Exit mobile version