News Continuous Bureau | Mumbai

Surat Municipality: સુરત મહાનગરપાલિકાએ શરૂ કર્યું ઉમદા અભિયાન, જૂના કપડાં કે રમકડાં છે? તેમને ફેંકો નહીં, આ નંબર પર કોલ કરીને આપો દાન.

Surat Municipality: જૂના કપડાં, રમકડાં, ફૂટવેર, ઈ-વેસ્ટ કે પુસ્તકો છે? તેમને ફેંકો નહીં, કોલ કરીને આપો દાન.‘ક્લીન સુરત ગ્રીન સુરત’ના લક્ષ્યને સાકાર કરવા સુરત મહાનગરપાલિકાનું ઉમદા અભિયાન

Surat Municipal Corporation’s Campaign Don't throw old clothes or toys away, donate by calling this number.

  News Continuous Bureau | Mumbai

Surat Municipality: ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ ને અનુલક્ષીને સુરત મહાનગરપાલિકાએ ‘ક્લીન સુરત ગ્રીન સુરત’ના મંત્રને વધુ વ્યાપક બનાવવા નવતર અભિયાન શરૂ કર્યું છે. લોકો દિવાળીના તહેવાર પહેલા સાફસફાઈ દરમિયાન જૂના કપડાં, રમકડાં, ફૂટવેર, ઈ-વેસ્ટ કે પુસ્તકોને કચરામાં ફેંકવાને બદલે તેને દાનમાં આપવાની મનપાએ અપીલ કરી છે. આ માટે પાલિકાએ ( Surat Municipality ) ટોલ ફ્રી નંબર 1800 123 8000 શરૂ કર્યો છે. જેમાં કોલ કરીને જૂના કપડાં, રમકડાં, ફૂટવેર, ઈ-વેસ્ટ કે પુસ્તકો જેવી વેસ્ટ ચીજોને રિસાયકલ, રિયુઝ માટે દાન આપવા અનુરોધ કર્યો છે. 

Join Our WhatsApp Channel
Surat Municipal Corporation’s Campaign Don't throw old clothes or toys away, donate by calling this number.

Surat Municipal Corporation’s Campaign Don’t throw old clothes or toys away, donate by calling this number.

આ સમાચાર પણ વાંચો  :  PM Modi Xi Jinping: PM મોદીએ 16મી બ્રિક્સ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે કરી મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર મૂક્યો ભાર.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version