Site icon

Surat Cleanliness Campaign: સુરત મહાનગરપાલિકાએ ’સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અંતર્ગત સફાઇ ઝુંબેશની સાથે હાથ ધરી આ આરોગ્યલક્ષી કામગીરી.

Surat Cleanliness Campaign: સુરતમાં ’સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન અંતર્ગત SMCના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઇ ઝુંબેશની સાથે આરોગ્યલક્ષી કામગીરી. શહેરના ૦૯ વિસ્તારોમાં કુલ ૩૪૪ સફાઈ કામદારો દ્વારા ૨૦.૭ મે.ટન ઘનકચરાનો નિકાલ કરી ૧૧૬૦ કિ.ગ્રા જંતુનાશક દવાનો છંટકાવ

Surat Municipality undertaken this health-oriented operation and cleaning campaign Swachhta Hi Seva-2024

Surat Municipality undertaken this health-oriented operation and cleaning campaign Swachhta Hi Seva-2024

News Continuous Bureau | Mumbai

Surat Cleanliness Campaign:   સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાન અંતર્ગત સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ તેમજ આરોગ્યલક્ષી કામગીરી યોજાઈ હતી, જેમાં શહેરના વિવિધ ૦૯ વિસ્તારોમાં કુલ ૩૪૪ સફાઈ કામદારો/બેલદારોએ સફાઈ ઝુંબેશ ( Cleanliness Campaign ) હેઠળ ૨૦.૭ મે.ટન ઘનકચરાનો નિકાલ કર્યો હતો. અને ૧૧૬૦ કિ.ગ્રા જંતુનાશક દવાનો ( Pesticides ) છંટકાવ કર્યો હતો. તેમજ સેનિટેશનના સુપરવાઈઝરી સ્ટાફ દ્વારા કચરા નિકાલની વ્યવસ્થા બાબતે ૬૭૮ સંસ્થાઓમાં તપાસ કરી ૪૩.૯ કિ.ગ્રા અનધિકૃત પ્લાસ્ટિક જપ્તિ અને ૬૪.૭ કિ.ગ્રા અખાદ્ય પદાર્થનો નાશ કરાયો હતો. સાથે જ ૬૨ સંસ્થાઓને નોટીસ આપી રૂ.૮૮૫૦૦ વહીવટી ખર્ચ વસૂલ કર્યો હતો. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: PM Modi Maharashtra: PM મોદીએ મહારાષ્ટ્રમાં રૂ. 7600 કરોડથી વધુની આ વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો કર્યો શિલાન્યાસ, હવે થશે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version