Site icon News Continuous Bureau | Mumbai

 Surat : ITI મજુરા ગેટ,સુરત ખાતે તા.૧૧ અને ૧૨મી ડિસે.ના રોજ PM નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતીમેળો યોજાશે

 Surat : તાલીમમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર સાથે હાજર રહેવા અનુરોધ

 Surat PM National Apprenticeship Recruitment Fair will be held on 11th and 12th December at ITI Majura Gate, Surat

 Surat PM National Apprenticeship Recruitment Fair will be held on 11th and 12th December at ITI Majura Gate, Surat

News Continuous Bureau | Mumbai

 Surat : રાજ્ય (Gujarat) સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ-ગાંધીનગર (Gandhinagar) દ્વારા સંચાલિત ITI મજુરા ગેટ-સુરત ખાતે આગામી તા.૧૧ અને ૧૨મી ડિસે.ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી PM નેશનલ એપ્રેન્ટીસશીપ મેળો યોજાશે. એપ્રેન્ટીસ તાલીમ (Apprentice training) માં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર સાથે હાજર રહી ભરતી મેળાનો લાભ લેવા આચાર્યશ્રી, આઇ.ટી.આઇ.(ITI), મજુરાગેટ (Majura Gate) ની યાદીમાં જણાવાયું છે.

Join Our WhatsApp Channel

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો : Surat : સુરત અને બારડોલીમાં આ તારીખે યોજાશે કિસાન ડ્રોન ઓપરેટર અને નમો ડ્ર્રોન દીદી જાગૃતિ કાર્યક્રમ..

 

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version