Site icon

Surat police: સુરતમાં પોલીસ કર્મીઓની ધર્મપત્નીઓ માટે જરી જરદોશી તાલીમનું આયોજન, આ યોજના હેઠળ ૩૦ બહેનોને એક મહિના સુધી તાલીમ મળશે

Surat police: પોલીસ કર્મીઓના ધમર્પત્નીઓને જરી જરદોશીની તાલીમ આપીઆત્મનિર્ભર બનાવવાનો સ્તુત્ય પ્રયાસઃ

Surat police Jari Zardoshi training organized for wives of police personnel in Surat, 30 sisters will get training for a month under this scheme

Surat police Jari Zardoshi training organized for wives of police personnel in Surat, 30 sisters will get training for a month under this scheme

News Continuous Bureau | Mumbai

Surat police: રાજયમાં પ્રથમવાર સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમ ગહલૌતના ધર્મપત્ની શ્રીમતી સંધ્યાબેન ગહેલૌત તથા નાયબ પોલીસ કમિશનર ભકિતબા ડાભીના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓની ધર્મપત્નીઓને આત્મનિર્ભર કરવા માટે જરી જરદોશીની તાલીમનું અયાોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.૧૩/૨/૨૦૨૫ના રોજ બપોરે ૧૨.૦૦ વાગે સુરત પોલીસ મુખ્ય મથક, કોમ્યુનિટી હોલ ખાતે તાલીમનો પ્રારંભ થશે. અમી હેન્ડીક્રાફટ પ્રોડયુસર કંપનીના માધ્યમથી કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલયની યોજના દ્વારા ૩૦ બહેનોને એક મહિનાની તાલીમ આપવામાં આવશે. વિશેષ તાલીમ બાદ તેમને સર્ટીફીકેટ આપી તેમની વિવિધ વસ્તુઓની પ્રોડકટના ડેવલોપમેન્ટની તાલીમ પણ આપવામાં આવશે. અમી હેન્ડીક્રાફટના શ્રીમતી ભાવનાબેન દેસાઈ અને શ્રી આશયભાઈ જરદોશ દ્વારા તાલીમ માટેની કીટ, ટ્રેનર ડિઝાઈન પ્રોડકટ ડેવલપમેન્ટની સગવડ કરી આપવામાં આવશે તેમ પુર્વ રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા જણાવાયું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Mahayuti Crisis : મહારાષ્ટ્રમાં કોલ્ડ વોર …? મહાયુતિ સરકારમાં હવે આ મુદ્દે ઉભો થયો વિવાદ; ચર્ચાનું બજાર ગરમ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version