Site icon

National Anti-Terrorism Day : આજે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ, સુરતના અધિકારી-કર્મચારીઓએ આતંકવાદ વિરોધી શપથ લીધા

National Anti-Terrorism Day : પ્રાદેશિક માહિતી કચેરી-સુરતના અધિકારી-કર્મચારીઓએ આતંકવાદ વિરોધી શપથ લીધા

Today on National Anti-Terrorism Day, Surat officers and employees took anti-terror oath

Today on National Anti-Terrorism Day, Surat officers and employees took anti-terror oath

News Continuous Bureau | Mumbai 

National Anti-Terrorism Day : તા.૨૧ મે- રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે પ્રાદેશિક માહિતી કચેરી-સુરતના ( Surat ) અધિકારી ( Surat officers ) -કર્મચારીશ્રીઓએ આતંકવાદ વિરોધી શપથ લીધા હતા. જેમાં સૌએ આતંકવાદ ( Terrorism ) અને હિંસાથી દૂર રહી રાષ્ટ્રની અસ્મિતા, અખંડિતતાના રક્ષણનો સંકલ્પ પણ લીધો હતો.  

Join Our WhatsApp Community

           નોંધનીય છે કે, ૨૧ મે ૧૯૯૧ ના રોજ શ્રીપેરંબુદુર (તમિલનાડુ) ખાતે જાહેરસભામાં ભાગ લેવા ગયેલા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની આતંકવાદી સંગઠન LTTE દ્વારા બોમ્બ બ્લાસ્ટ કરીને હત્યા કરાઈ હતી, જેના અનુસંધાને ભારતમાં દર વર્ષે તા.૨૧ મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ લોકોને આતંકવાદ પ્રત્યે જાગૃત કરવાનો અને આતંકવાદ સામે લોકોને એકજૂથ કરી એકતાનો સંદેશ ફેલાવવાનો છે. 

આ સમાચાર પણ વાંચો: Sensex Closing Bell: સેન્સેક્સ-નિફ્ટી સપાટ બંધ, નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ પ્રથમ વખત 52000ને પાર, BSE માર્કેટ કેપ રેકોર્ડ હાઈ પર. રોકાણકારો થયા માલામાલ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version