Site icon News Continuous Bureau | Mumbai

શું ખરેખર ભારત માટે સારા સમાચાર? કોરોના ની બીજી લહેર ના વળતા પાણી શરૂ થયા? ડૉક્ટરોનો દાવો….

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૩ મે 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

ગત બે દિવસથી ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સાડા ત્રણ લાખ અથવા તેની નીચે જઈ રહી છે. આનાથી અગાઉ બે દિવસ માટે કોરોના ના કેસ ની સંખ્યા દૈનિક ચાર લાખ ને અડી રહી હતી. આ આંકડાઓના આધારે દિલ્હી સ્થિત પ્રતિષ્ઠિત હોસ્પિટલના ડોક્ટરોનું કહેવું છે કે ભારતમાંથી કોરોના ની બીજી લહેર ના વળતા પાણી થઇ રહ્યા છે. હવે ચરમસીમા સમાપ્ત થઈ ગઈ છે અને ધીમે ધીમે કેસે ઓછા થવા માંડશે.

માં નો પ્રેમ? કે પછી માનસિક સમસ્યા? આ મહિલાએ જ્યારે તેના દીકરાની યાદ આવે ત્યારે ચિતા ની રાખ પર સૂઇ જાય છે.

જોવાનું એ રહે છે કે ડોક્ટરોની આ ભવિષ્યવાણી કેટલી સાચી પડે છે.

Vladimir Putin Special Thali BRICS 2026 દિલ્હી બ્રિક્સ સમિટમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિનને પીરસાઈ શાહી થાળી ખાસ વ્યંજનોમાં છલકાઈ ભારતરુસની મિત્રતા
FASTag InterBank Portability Launched ફાસ્ટેગ યુઝર્સ માટે મોટા સમાચાર હવે બેંક બદલવી થશે આસાન, વ્હીકલ ઓનર્સને મળશે આ મોટી સુવિધા
ModiXi Jinping Meeting Preview ‘દોસ્તની જેમ મતભેદોને સંભાળવા જોઈએ’, શિ જિનપિંગની ભારત મુલાકાત પહેલા ચીનનું મોટું નિવેદન
Iran President India Visit બ્રિક્સ સંમેલન ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયન પહોંચ્યા ભારત, પીએમ મોદી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક
Exit mobile version