Site icon News Continuous Bureau | Mumbai

Ministry of Railways: રેલવે મંત્રાલયની વિશેષ યોજના હેઠળ આગામી બે વર્ષમાં 10,000 નોન-એર કન્ડિશન્ડ કોચ બનાવવામાં આવશે

Ministry of Railways: રેલ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, વિશેષ યોજના હેઠળ આગામી બે વર્ષમાં 10,000 નોન-એર કન્ડિશન્ડ કોચનું નિર્માણ કરવામાં આવશે.

10,000 non-air-conditioned coaches will be built in the next two years under a special scheme of the Ministry of Railways.

10,000 non-air-conditioned coaches will be built in the next two years under a special scheme of the Ministry of Railways.

News Continuous Bureau | Mumbai

Ministry of Railways: રેલ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, વિશેષ યોજના હેઠળ આગામી બે વર્ષમાં 10,000 નોન-એર કન્ડિશન્ડ કોચનું ( Non-air conditioned coaches ) નિર્માણ કરવામાં આવશે. 

Join Our WhatsApp Channel

નોન-એર કન્ડિશન્ડ મુસાફરો માટે સુવિધાઓ ને વધારવા માટે રેલવે દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતીય રેલવે ( Indian Railways ) ની યોજના આગામી બે નાણાકીય વર્ષો (2024-25 અને 2025-26)માં 10,000 નોન-એર-કન્ડિશન્ડ કોચ બનાવવાની છે.

Ministry of Railways:  નાણાકીય વર્ષ 2024-25 માટે વિગતવાર યોજના

કુલ ઉત્પાદન ની યોજના બનાવવામાં આવી 

2,605 સામાન્ય ડબ્બા,

1,470 નોન-એર કન્ડિશન્ડ સ્લીપર કોચ,

323 એસ.એલ.આર. કોચ,

32 ઉચ્ચ ક્ષમતાની પાર્સલ વાન

આ સમાચાર પણ વાંચો  :  Powai Lake Overflow : મુંબઈમાં મેઘમહેર યથાવત,આ તળાવ થવા લાગ્યું ઓવરફ્લો; જુઓ વિડીયો

અને 55 પેન્ટ્રી કાર.

Ministry of Railways:  નાણાકીય વર્ષ 2025-26 માટે વિગતવાર યોજના

કુલ ઉત્પાદન ની યોજના બનાવવામાં આવી 

2,710 સામાન્ય ડબ્બા,

1,910 નોન-એર કન્ડિશન્ડ સ્લીપર કોચ,

514 એસ.એલ.આર. કોચ,

200 ઉચ્ચ ક્ષમતાની પાર્સલ વાન અને

110 પેન્ટ્રી કાર.

Ministry of Railways:  રેલવેનું વિશેષ ધ્યાન

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version