Site icon News Continuous Bureau | Mumbai

Ministry of Railways: રેલવે મંત્રાલયની વિશેષ યોજના હેઠળ આગામી બે વર્ષમાં 10,000 નોન-એર કન્ડિશન્ડ કોચ બનાવવામાં આવશે

Ministry of Railways: રેલ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, વિશેષ યોજના હેઠળ આગામી બે વર્ષમાં 10,000 નોન-એર કન્ડિશન્ડ કોચનું નિર્માણ કરવામાં આવશે.

10,000 non-air-conditioned coaches will be built in the next two years under a special scheme of the Ministry of Railways.

10,000 non-air-conditioned coaches will be built in the next two years under a special scheme of the Ministry of Railways.

News Continuous Bureau | Mumbai

Ministry of Railways: રેલ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, વિશેષ યોજના હેઠળ આગામી બે વર્ષમાં 10,000 નોન-એર કન્ડિશન્ડ કોચનું ( Non-air conditioned coaches ) નિર્માણ કરવામાં આવશે. 

Join Our WhatsApp Channel

નોન-એર કન્ડિશન્ડ મુસાફરો માટે સુવિધાઓ ને વધારવા માટે રેલવે દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતીય રેલવે ( Indian Railways ) ની યોજના આગામી બે નાણાકીય વર્ષો (2024-25 અને 2025-26)માં 10,000 નોન-એર-કન્ડિશન્ડ કોચ બનાવવાની છે.

Ministry of Railways:  નાણાકીય વર્ષ 2024-25 માટે વિગતવાર યોજના

કુલ ઉત્પાદન ની યોજના બનાવવામાં આવી 

2,605 સામાન્ય ડબ્બા,

1,470 નોન-એર કન્ડિશન્ડ સ્લીપર કોચ,

323 એસ.એલ.આર. કોચ,

32 ઉચ્ચ ક્ષમતાની પાર્સલ વાન

આ સમાચાર પણ વાંચો  :  Powai Lake Overflow : મુંબઈમાં મેઘમહેર યથાવત,આ તળાવ થવા લાગ્યું ઓવરફ્લો; જુઓ વિડીયો

અને 55 પેન્ટ્રી કાર.

Ministry of Railways:  નાણાકીય વર્ષ 2025-26 માટે વિગતવાર યોજના

કુલ ઉત્પાદન ની યોજના બનાવવામાં આવી 

2,710 સામાન્ય ડબ્બા,

1,910 નોન-એર કન્ડિશન્ડ સ્લીપર કોચ,

514 એસ.એલ.આર. કોચ,

200 ઉચ્ચ ક્ષમતાની પાર્સલ વાન અને

110 પેન્ટ્રી કાર.

Ministry of Railways:  રેલવેનું વિશેષ ધ્યાન

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Congress Questions Ram Mandir CEO ‘ઓપરેશન સિંદુરમાં કોઈ સત્ય તો નથી છુપાયેલું?’, રામ મંદિર ટ્રસ્ટના CEO પર કોંગ્રેસે ઉઠાવ્યા ગંભીર સવાલ
Satyendar Jain Bail Delhi Jal Board Scam એસટીપી કૌભાંડ કેસમાં સત્યેન્દ્ર જૈનને મોટી કાનૂની રાહત, જામીન મળતા રાજકારણમાં ગરમાવો
Exit mobile version