Site icon

ભારતે હાંસલ કરી અદભુત સિદ્ધિ: 12 કરોડ લોકોના ઘરે નળથી પીવાનું પાણી પહોંચ્યું.

પ્રધાનમંત્રીએ 12 કરોડ ઘરો માટે નળના પાણીના જોડાણની સિદ્ધિની પ્રશંસા કરી

12 crore homes joined with drinking water under PM scheme

12 crore homes joined with drinking water under PM scheme

News Continuous Bureau | Mumbai

જળ જીવન મિશન હેઠળ ભારતે એક માઈલસ્ટોન હાસિલ કર્યો છે. જલશક્તિ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ટ્વિટર પર માહિતી આપી હતી કે તાજા આંકડા મુજબ ભારત દેશના 12 કરોડ લોકોના ઘરે હવે નળથી પીવાનું પાણી પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં શૌચાલય તેમ જ પીવાનું પાણી એ પ્રાથમિક સમસ્યા તરીકે જોવાઈ રહી હતી. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ભારત સરકારે મોટા પગલા ઊંચક્યા.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જલ જીવન મિશન હેઠળ 12 કરોડ ઘરો માટે નળના પાણીના જોડાણની સિદ્ધિની પ્રશંસા કરી છે.

જલ શક્તિના કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“આ અદ્ભુત સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન! આ ખૂબ જ આનંદની વાત છે કે ગામડાઓ અને ગરીબોને દરેક જરૂરી સુવિધા પૂરી પાડવાના અમારા પ્રયાસોના પરિણામો સતત સામે આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: કેબિનેટે IT હાર્ડવેર માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ – 2.0ને મંજૂરી આપી

Namo Bharat Train: ભારતની એકમાત્ર ટ્રેન જેમાં તમે બર્થડે પાર્ટી અને પ્રી-વેડિંગ શૂટ કરી શકશો; જાણો બુકિંગનો ખર્ચ અને નિયમો
Kishtwar Encounter: જમ્મુમાં ફરી સુરક્ષાબળોનો એક્શન મોડ! કિશ્તવાડમાં આતંકીઓ અને સેના વચ્ચે સામસામે ફાયરિંગ; ઘેરાયેલા આતંકીઓ પાસે મોટા પ્રમાણમાં હથિયારો હોવાની આશંકા
Oil Diplomacy: ક્રૂડ ઓઈલની દુનિયામાં ભૂકંપ! ટ્રમ્પની એન્ટ્રી સાથે ભારતની ઓઈલ રણનીતિ બદલાઈ, રશિયાને લાગશે મોટો ઝટકો?
Indian Army: નહિ સુધરે પાકિસ્તાન, કુપવાડા એકસાથે ૧૫ ડ્રોન ભારતીય સરહદમાં ઘૂસ્યા; સેનાના ફાયરિંગ બાદ ઉભી પૂંછડીએ ભાગ્યા
Exit mobile version