Site icon News Continuous Bureau | Mumbai

ભારતે હાંસલ કરી અદભુત સિદ્ધિ: 12 કરોડ લોકોના ઘરે નળથી પીવાનું પાણી પહોંચ્યું.

પ્રધાનમંત્રીએ 12 કરોડ ઘરો માટે નળના પાણીના જોડાણની સિદ્ધિની પ્રશંસા કરી

12 crore homes joined with drinking water under PM scheme

12 crore homes joined with drinking water under PM scheme

News Continuous Bureau | Mumbai

જળ જીવન મિશન હેઠળ ભારતે એક માઈલસ્ટોન હાસિલ કર્યો છે. જલશક્તિ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ટ્વિટર પર માહિતી આપી હતી કે તાજા આંકડા મુજબ ભારત દેશના 12 કરોડ લોકોના ઘરે હવે નળથી પીવાનું પાણી પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં શૌચાલય તેમ જ પીવાનું પાણી એ પ્રાથમિક સમસ્યા તરીકે જોવાઈ રહી હતી. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ભારત સરકારે મોટા પગલા ઊંચક્યા.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જલ જીવન મિશન હેઠળ 12 કરોડ ઘરો માટે નળના પાણીના જોડાણની સિદ્ધિની પ્રશંસા કરી છે.

જલ શક્તિના કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“આ અદ્ભુત સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન! આ ખૂબ જ આનંદની વાત છે કે ગામડાઓ અને ગરીબોને દરેક જરૂરી સુવિધા પૂરી પાડવાના અમારા પ્રયાસોના પરિણામો સતત સામે આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: કેબિનેટે IT હાર્ડવેર માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ – 2.0ને મંજૂરી આપી

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Relief for India: ઈરાનનો ભારત પર ભરોસો: અમેરિકાની નાકાબંધી વચ્ચે ભારતીય જહાજોને આપી મોટી રાહત
Exit mobile version