Site icon News Continuous Bureau | Mumbai

ભારતે હાંસલ કરી અદભુત સિદ્ધિ: 12 કરોડ લોકોના ઘરે નળથી પીવાનું પાણી પહોંચ્યું.

પ્રધાનમંત્રીએ 12 કરોડ ઘરો માટે નળના પાણીના જોડાણની સિદ્ધિની પ્રશંસા કરી

12 crore homes joined with drinking water under PM scheme

12 crore homes joined with drinking water under PM scheme

News Continuous Bureau | Mumbai

જળ જીવન મિશન હેઠળ ભારતે એક માઈલસ્ટોન હાસિલ કર્યો છે. જલશક્તિ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ટ્વિટર પર માહિતી આપી હતી કે તાજા આંકડા મુજબ ભારત દેશના 12 કરોડ લોકોના ઘરે હવે નળથી પીવાનું પાણી પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં શૌચાલય તેમ જ પીવાનું પાણી એ પ્રાથમિક સમસ્યા તરીકે જોવાઈ રહી હતી. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ભારત સરકારે મોટા પગલા ઊંચક્યા.

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જલ જીવન મિશન હેઠળ 12 કરોડ ઘરો માટે નળના પાણીના જોડાણની સિદ્ધિની પ્રશંસા કરી છે.

જલ શક્તિના કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“આ અદ્ભુત સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન! આ ખૂબ જ આનંદની વાત છે કે ગામડાઓ અને ગરીબોને દરેક જરૂરી સુવિધા પૂરી પાડવાના અમારા પ્રયાસોના પરિણામો સતત સામે આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: કેબિનેટે IT હાર્ડવેર માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ – 2.0ને મંજૂરી આપી

Chief Minister Bhupendra Patel મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્ર પટેલના પાંચ વર્ષ પૂર્ણ, છેવાડાના માનવી સુધી પહોંચ્યો વણથંભ્યો વિકાસ
Xi Jinping’s Security And India Visit Details શી જિનપિંગના કાફલાની અંદરની ખાસ વાતો ચીની રાષ્ટ્રપતિની પર્સનલ લિમુઝિન અને ફૂડ સેફ્ટી ટીમથી લઈને ભારતના સુરક્ષા પ્રોટોકોલના અંદરના સમાચાર
PM Modi Meets Malaysian PM Anwar Ibrahim મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે કરી પીએમ મોદી સાથે મુલાકાત ડિફેન્સ ડીલ અને ભારતીય હથિયારોની ખરીદીને લઈને મોટા સમાચાર
Xi Jinping Arrives In New Delhi For BRICS Summit બ્રિક્સ સમિટ માટે શિ જિનપિંગનું નવી દિલ્હીમાં આગમન આજથી શરૂ થતી મહાસંમેલનની બેઠકો અને ગાલા ડિનરનું સંપૂર્ણ ટાઇમટેબલ જાહેર
Exit mobile version