Site icon

12 વિપક્ષી દળોના નેતાઓએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર. કરી આ માંગ

દેશમાં કોરોના મહામારી સંકટ વચ્ચે કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત વિપક્ષના 12 દળોના નેતાઓએ પીએમ મોદીને પત્ર લખ્યો છે.

આ પત્રમાં વિપક્ષે કોરોના વેક્સિનનું ઉત્પાદન વધારવા, કેન્દ્રના પૈસાથી દેશભરમાં રસીકરણ અભિયાનને આગળ વધારવા અને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણને તત્કાલ રોકવાની માગ કરી છે.

Join Our WhatsApp Community

આ સિવાય પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રએ બધા ઉપલબ્ધ સ્ત્રોત (વૈશ્વિક અને ઘરેલૂ) નો ઉપયોગ કરી વેક્સિનની ખરીદમાં તેજી લાવવી જોઈએ અને વેક્સિન પેટેન્ટને રદ્દ કરવા તેના નિર્માણ માટે લાયસન્સ જાહેર કરવા જોઈએ. 

બંગાળમાં ભાજપના બે ધારાસભ્યોએ આપ્યું રાજીનામું; વિધાનસભામાં સંખ્યાબળ ૭૫ પર પહોંચ્યું, જાણો વિગત…

New Education Policy: યુપીમાં ક્રાંતિકારી શિક્ષણ નીતિ: હવે બાળકો બેગ વગર સ્કૂલે જશે! જાણો શું છે ‘બેગલેસ ડે’ની યોજના
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણનું 30 મિનિટનું પવિત્ર મુહૂર્ત જાહેર, VIP મહેમાનો એ કરવી પડશે આ નિયમ નું પાલન
Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Exit mobile version