Site icon

વિદેશથી ઇમ્પોર્ટ થયો કોરોના! આ દેશમાંથી અમૃતસર આવેલ ચાર્ટડ ફ્લાઈટમા કોરોના વિસ્ફોટ, આટલા પ્રવાસીઓ નીકળ્યા કોરોનાગ્રસ્ત 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ,6 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

ગુરુવાર.

દેશમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે ઈટાલીથી ભારત આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં કોરોનાનો પ્રકોપ જોવા મળ્યો છે.

ઈટાલીથી પંજાબના અમૃતસર આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 125 મુસાફરો કોરોના પોઝિટિવ મળ્યા છે. 

ફ્લાઈટમાં કુલ 179 મુસાફરો સવાર હતા. તમામ સંક્રમિતોને આઈસોલેટ કરવામાં આવ્યા છે. 

સાથે જ તેમના સેમ્પલ ઓમિક્રોનને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

આ પહેલીવાર છે, જ્યારે ફ્લાઈટમાં આટલી મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.

સફાળી જાગી ગુજરાત સરકાર, રાજ્યમાં વધતા જતા કોરોનાના કહેરને પગલે વાઇબ્રન્ટ સમિટ સહિત આ કાર્યક્રમો કર્યા રદ; જાણો વિગતે
 

No Lockdown in India:અમિત શાહનો મોટો ખુલાસો! લોકડાઉન અંગે સરકારની મંશા સાફ કરી, પેટ્રોલ પંપ પરની ભીડ વચ્ચે ઈંધણના સ્ટોક પર આપ્યું મોટું નિવેદન.
AI Weather Forecast:૩૦-૩૧ માર્ચે મેઘરાજાની ‘અનસીઝનલ’ એન્ટ્રી! સ્માર્ટ AI મોડલ્સ દ્વારા મેળવો રિયલ-ટાઇમ એલર્ટ, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી.
Noida International Airport Inauguration: નોઈડાના જેવરમાં તૈયાર થયું ‘ગ્લોબલ એવિએશન હબ’! એરપોર્ટની અંદરની સુવિધાઓ અને ટેકનોલોજી જોઈ તમે પણ કહેશો- ‘અદભૂત!’
India’s Energy Shift: ઉર્જા ક્ષેત્રે ભારત આત્મનિર્ભર! હોર્મુઝના રસ્તા વગર પણ રશિયા અને આર્જેન્ટિના પુરૂ પાડશે ઈંધણ, જાણો પીએમ મોદીનો ‘પ્લાન B’.
Exit mobile version