Site icon

 પીએમ કેર ફંડ હેઠળ શ્રીનગરની હોસ્પિટલમાં સપ્લાય કરવામાં આવેલ આટલા વેન્ટિલેટર ખરાબ નીકળ્યા, RTIમાં થયો ખુલાસો; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

ગુરુવાર.

પીએમ કેયર્સ હેઠળ વિતરિત કરવામાં આવેલાં વેન્ટિલેટર્સમાં ફરી એક વખત ગરબડીનો મામલો સામે આવ્યો છે. 

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સ્થિત શ્રી મહારાજા હરિસિંહ હોસ્પિટલને ભંડોળમાંથી ૧૬૫ વેન્ટિલેટર્સ આપવામાં આવ્યાં હતાં પરંતુ તે તમામ ક્ષતિગ્રસ્ત નીકળ્યાં છે. 

શ્રીનગરની સરકારી મેડિકલ કોલેજના પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર વતી એક RTIના જવાબમાં આ ખુલાસો થયો છે.

માહિતી અધિકાર (આરટીઆઈ) કાયદા હેઠળ પ્રાપ્ત કરવામાં આવેલી જાણકારી અનુસાર હોસ્પિટલ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, જ્યારે આ વેન્ટિલેટર્સનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારે તે યોગ્ય ન હતા. 

કહેવામાં આવી રહ્યું છે કે ઉચ્ચ ક્ષમતાના વેન્ટિલેટરના અભાવને કારણે દર્દીઓને તેનો લાભ મળી શક્યો ન હતો.

આ અંગે સરકારે કહ્યું કે વેંટીલેટરના ટેસ્ટિંગ માટે તપાસના આદેશ આપવામાં આવશે.

આ દેશના રાષ્ટ્રપતિ અમિતાભ બચ્ચનના લૂક થી થયા પ્રભાવિત, બિગ બી જેવી બો-ટાઈ મેળવવા માટે કર્યો આવો જુગાડ; જાણો વિગત 

Srinagar Protest on Khamenei Death: ખામેનેઈના મોત પર શ્રીનગરના રસ્તાઓ પર ઉતરી ભીડ; સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, કાશ્મીરમાં હાઈ-એલર્ટ.
MHA Alert on Iran Israel War: Iran Attack Impact in India: ભારતના અનેક રાજ્યોમાં સુરક્ષા કડક, ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી; કટ્ટરપંથી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી નો આદેશ.
Delhi School Bomb Threat: દિલ્હીની ટોચની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! સરદાર પટેલ વિદ્યાલયમાં હાઈ-એલર્ટ; પોલીસનું સર્ચ ઓપરેશન શરૂ..
Air India Flights Cancelled: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર! એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટ અને યુરોપની ફ્લાઈટ્સ પર લીધો મોટો નિર્ણય..
Exit mobile version