Site icon News Continuous Bureau | Mumbai

 પીએમ કેર ફંડ હેઠળ શ્રીનગરની હોસ્પિટલમાં સપ્લાય કરવામાં આવેલ આટલા વેન્ટિલેટર ખરાબ નીકળ્યા, RTIમાં થયો ખુલાસો; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

ગુરુવાર.

પીએમ કેયર્સ હેઠળ વિતરિત કરવામાં આવેલાં વેન્ટિલેટર્સમાં ફરી એક વખત ગરબડીનો મામલો સામે આવ્યો છે. 

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સ્થિત શ્રી મહારાજા હરિસિંહ હોસ્પિટલને ભંડોળમાંથી ૧૬૫ વેન્ટિલેટર્સ આપવામાં આવ્યાં હતાં પરંતુ તે તમામ ક્ષતિગ્રસ્ત નીકળ્યાં છે. 

શ્રીનગરની સરકારી મેડિકલ કોલેજના પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર વતી એક RTIના જવાબમાં આ ખુલાસો થયો છે.

માહિતી અધિકાર (આરટીઆઈ) કાયદા હેઠળ પ્રાપ્ત કરવામાં આવેલી જાણકારી અનુસાર હોસ્પિટલ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, જ્યારે આ વેન્ટિલેટર્સનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારે તે યોગ્ય ન હતા. 

કહેવામાં આવી રહ્યું છે કે ઉચ્ચ ક્ષમતાના વેન્ટિલેટરના અભાવને કારણે દર્દીઓને તેનો લાભ મળી શક્યો ન હતો.

આ અંગે સરકારે કહ્યું કે વેંટીલેટરના ટેસ્ટિંગ માટે તપાસના આદેશ આપવામાં આવશે.

આ દેશના રાષ્ટ્રપતિ અમિતાભ બચ્ચનના લૂક થી થયા પ્રભાવિત, બિગ બી જેવી બો-ટાઈ મેળવવા માટે કર્યો આવો જુગાડ; જાણો વિગત 

Khan Sir Patna Court Case| પટના કોર્ટે કેમ રોકી ખાન સરની ધરપકડ? જાણો કેસ ડાયરી મંગાવીને અદાલતે પોલીસને શું આપ્યો કડક આદેશ
PM Modi 12 Years Term|જવાહરલાલ નેહરુ પાછળ છૂટ્યા, પીએમ મોદીએ બનાવ્યો અણનમ રેકોર્ડ! દેશના રાજકારણમાં સર્જાયો સૌથી મોટો ઈતિહાસ
Zojila Tunnel Breakthrough। દુનિયાની સૌથી ઊંચી અને લાંબી ટનલ તૈયાર! જોજિલા ટનલના બ્રેકથ્રુથી પાકિસ્તાનચીનની સરહદે ભારતની તાકાત બમણી
PM Ujjwala Yojana Subsidy| મોંઘવારીમાં સામાન્ય જનતાને મોટો ફટકો! ઉજ્જવલા યોજના હેઠળ મળતા સબસિડીવાળા ગેસ સિલિન્ડરમાં સરકારે કર્યો મોટો કાપ
Exit mobile version