Site icon

 પીએમ કેર ફંડ હેઠળ શ્રીનગરની હોસ્પિટલમાં સપ્લાય કરવામાં આવેલ આટલા વેન્ટિલેટર ખરાબ નીકળ્યા, RTIમાં થયો ખુલાસો; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

ગુરુવાર.

પીએમ કેયર્સ હેઠળ વિતરિત કરવામાં આવેલાં વેન્ટિલેટર્સમાં ફરી એક વખત ગરબડીનો મામલો સામે આવ્યો છે. 

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સ્થિત શ્રી મહારાજા હરિસિંહ હોસ્પિટલને ભંડોળમાંથી ૧૬૫ વેન્ટિલેટર્સ આપવામાં આવ્યાં હતાં પરંતુ તે તમામ ક્ષતિગ્રસ્ત નીકળ્યાં છે. 

શ્રીનગરની સરકારી મેડિકલ કોલેજના પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર વતી એક RTIના જવાબમાં આ ખુલાસો થયો છે.

માહિતી અધિકાર (આરટીઆઈ) કાયદા હેઠળ પ્રાપ્ત કરવામાં આવેલી જાણકારી અનુસાર હોસ્પિટલ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, જ્યારે આ વેન્ટિલેટર્સનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારે તે યોગ્ય ન હતા. 

કહેવામાં આવી રહ્યું છે કે ઉચ્ચ ક્ષમતાના વેન્ટિલેટરના અભાવને કારણે દર્દીઓને તેનો લાભ મળી શક્યો ન હતો.

આ અંગે સરકારે કહ્યું કે વેંટીલેટરના ટેસ્ટિંગ માટે તપાસના આદેશ આપવામાં આવશે.

આ દેશના રાષ્ટ્રપતિ અમિતાભ બચ્ચનના લૂક થી થયા પ્રભાવિત, બિગ બી જેવી બો-ટાઈ મેળવવા માટે કર્યો આવો જુગાડ; જાણો વિગત 

Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version