Site icon

 પીએમ કેર ફંડ હેઠળ શ્રીનગરની હોસ્પિટલમાં સપ્લાય કરવામાં આવેલ આટલા વેન્ટિલેટર ખરાબ નીકળ્યા, RTIમાં થયો ખુલાસો; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

ગુરુવાર.

પીએમ કેયર્સ હેઠળ વિતરિત કરવામાં આવેલાં વેન્ટિલેટર્સમાં ફરી એક વખત ગરબડીનો મામલો સામે આવ્યો છે. 

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સ્થિત શ્રી મહારાજા હરિસિંહ હોસ્પિટલને ભંડોળમાંથી ૧૬૫ વેન્ટિલેટર્સ આપવામાં આવ્યાં હતાં પરંતુ તે તમામ ક્ષતિગ્રસ્ત નીકળ્યાં છે. 

શ્રીનગરની સરકારી મેડિકલ કોલેજના પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર વતી એક RTIના જવાબમાં આ ખુલાસો થયો છે.

માહિતી અધિકાર (આરટીઆઈ) કાયદા હેઠળ પ્રાપ્ત કરવામાં આવેલી જાણકારી અનુસાર હોસ્પિટલ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, જ્યારે આ વેન્ટિલેટર્સનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારે તે યોગ્ય ન હતા. 

કહેવામાં આવી રહ્યું છે કે ઉચ્ચ ક્ષમતાના વેન્ટિલેટરના અભાવને કારણે દર્દીઓને તેનો લાભ મળી શક્યો ન હતો.

આ અંગે સરકારે કહ્યું કે વેંટીલેટરના ટેસ્ટિંગ માટે તપાસના આદેશ આપવામાં આવશે.

આ દેશના રાષ્ટ્રપતિ અમિતાભ બચ્ચનના લૂક થી થયા પ્રભાવિત, બિગ બી જેવી બો-ટાઈ મેળવવા માટે કર્યો આવો જુગાડ; જાણો વિગત 

March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
Exit mobile version