Site icon News Continuous Bureau | Mumbai

 પીએમ કેર ફંડ હેઠળ શ્રીનગરની હોસ્પિટલમાં સપ્લાય કરવામાં આવેલ આટલા વેન્ટિલેટર ખરાબ નીકળ્યા, RTIમાં થયો ખુલાસો; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

ગુરુવાર.

પીએમ કેયર્સ હેઠળ વિતરિત કરવામાં આવેલાં વેન્ટિલેટર્સમાં ફરી એક વખત ગરબડીનો મામલો સામે આવ્યો છે. 

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સ્થિત શ્રી મહારાજા હરિસિંહ હોસ્પિટલને ભંડોળમાંથી ૧૬૫ વેન્ટિલેટર્સ આપવામાં આવ્યાં હતાં પરંતુ તે તમામ ક્ષતિગ્રસ્ત નીકળ્યાં છે. 

શ્રીનગરની સરકારી મેડિકલ કોલેજના પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર વતી એક RTIના જવાબમાં આ ખુલાસો થયો છે.

માહિતી અધિકાર (આરટીઆઈ) કાયદા હેઠળ પ્રાપ્ત કરવામાં આવેલી જાણકારી અનુસાર હોસ્પિટલ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, જ્યારે આ વેન્ટિલેટર્સનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારે તે યોગ્ય ન હતા. 

કહેવામાં આવી રહ્યું છે કે ઉચ્ચ ક્ષમતાના વેન્ટિલેટરના અભાવને કારણે દર્દીઓને તેનો લાભ મળી શક્યો ન હતો.

આ અંગે સરકારે કહ્યું કે વેંટીલેટરના ટેસ્ટિંગ માટે તપાસના આદેશ આપવામાં આવશે.

આ દેશના રાષ્ટ્રપતિ અમિતાભ બચ્ચનના લૂક થી થયા પ્રભાવિત, બિગ બી જેવી બો-ટાઈ મેળવવા માટે કર્યો આવો જુગાડ; જાણો વિગત 

2027 Political Game Changer Gen Z ૨૦૨૭ માં મોદી સરકાર, વિપક્ષ અને ‘GenZ’… દેશના રાજકારણની રમતમાં કોણ સાબિત થશે ‘ગેમ ચેન્જર’?
FCRA Bill Controversy India Global Impact શું છે આ FCRA બિલ? ભારતની મસ્જિદચર્ચથી લઈને અમેરિકા સુધી મચી ગયો છે હડકંપ
FCRA Remarks US Lawmaker India Reaction US સાંસદના નિવેદન પર વિદેશ મંત્રાલયનો પલટવાર ‘અમેરિકા પોતે પણ વિદેશી ફંડિંગનું નિયમન કરે છે’
Abhijeet Dipke vs RSS Chief Mohan Bhagwat RSS પ્રમુખ મોહન ભાગવતના ‘Gen Z’ અંગેના નિવેદન પર અભિજીત દીપકેની પ્રતિક્રિયા, ભાજપ નેતાઓને આપી આ સલાહ
Exit mobile version