Site icon News Continuous Bureau | Mumbai

શું ખરેખર ભારત માટે સારા સમાચાર? કોરોના ની બીજી લહેર ના વળતા પાણી શરૂ થયા? ડૉક્ટરોનો દાવો….

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૩ મે 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

ગત બે દિવસથી ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સાડા ત્રણ લાખ અથવા તેની નીચે જઈ રહી છે. આનાથી અગાઉ બે દિવસ માટે કોરોના ના કેસ ની સંખ્યા દૈનિક ચાર લાખ ને અડી રહી હતી. આ આંકડાઓના આધારે દિલ્હી સ્થિત પ્રતિષ્ઠિત હોસ્પિટલના ડોક્ટરોનું કહેવું છે કે ભારતમાંથી કોરોના ની બીજી લહેર ના વળતા પાણી થઇ રહ્યા છે. હવે ચરમસીમા સમાપ્ત થઈ ગઈ છે અને ધીમે ધીમે કેસે ઓછા થવા માંડશે.

માં નો પ્રેમ? કે પછી માનસિક સમસ્યા? આ મહિલાએ જ્યારે તેના દીકરાની યાદ આવે ત્યારે ચિતા ની રાખ પર સૂઇ જાય છે.

જોવાનું એ રહે છે કે ડોક્ટરોની આ ભવિષ્યવાણી કેટલી સાચી પડે છે.

Yudh Abhyas 2026 ભારતઅમેરિકા વચ્ચે યોજાશે ‘યુદ્ધ અભ્યાસ 2026’, LAC અને પાકિસ્તાન બોર્ડર પર થશે સંયુક્ત સૈન્ય ક્વાયત
Poonch Blast Incident પૂંચમાં LoC નજીક અકસ્માતે થયો વિસ્ફોટ ભારતીય સેનાના બે જવાનો ઈજાગ્રસ્ત; તપાસ શરૂ…
Road Accidents in India દેશમાં રોડ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો, 2024માં 1.77 લાખ લોકોએ જીવ ગુમાવ્યા
Stone Pelting Incident મોહન ભાગવતની મુસાફરી દરમિયાન ટ્રેન પર પથ્થરમારો, કોચને નુકસાન; સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ.
Exit mobile version