Site icon News Continuous Bureau | Mumbai

શું ખરેખર ભારત માટે સારા સમાચાર? કોરોના ની બીજી લહેર ના વળતા પાણી શરૂ થયા? ડૉક્ટરોનો દાવો….

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૩ મે 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

ગત બે દિવસથી ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સાડા ત્રણ લાખ અથવા તેની નીચે જઈ રહી છે. આનાથી અગાઉ બે દિવસ માટે કોરોના ના કેસ ની સંખ્યા દૈનિક ચાર લાખ ને અડી રહી હતી. આ આંકડાઓના આધારે દિલ્હી સ્થિત પ્રતિષ્ઠિત હોસ્પિટલના ડોક્ટરોનું કહેવું છે કે ભારતમાંથી કોરોના ની બીજી લહેર ના વળતા પાણી થઇ રહ્યા છે. હવે ચરમસીમા સમાપ્ત થઈ ગઈ છે અને ધીમે ધીમે કેસે ઓછા થવા માંડશે.

માં નો પ્રેમ? કે પછી માનસિક સમસ્યા? આ મહિલાએ જ્યારે તેના દીકરાની યાદ આવે ત્યારે ચિતા ની રાખ પર સૂઇ જાય છે.

જોવાનું એ રહે છે કે ડોક્ટરોની આ ભવિષ્યવાણી કેટલી સાચી પડે છે.

Ram Mandir Donation Probe રામ મંદિર ચંદા ચોરીની તપાસ પર સીધી નજર રાખવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, SIT અંગે કરી આ મહત્વની ટિપ્પણી
AntiPaper LeakBill Discussion સરકારવિપક્ષ વચ્ચે મડાગાંઠનો અંત? એન્ટી પેપર લીક બિલ પર આવતીકાલે ચર્ચા અને મતદાન
Bihar AK47 Shooting બિહારમાં AK47 નો ઓર્ડર કોણે આપ્યો અને કેટલા લોકો ઘાયલ થયા ? રાહુલ ગાંધીના પ્રહારો
Sonam Wangchuk Discharge Hospital હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ સોનમ વાંગચુકનો નવો વીડિયો વાયરલ, કહ્યું ઘરે જતાં પહેલાં આ ખાસ જગ્યાએ જશે..
Exit mobile version