Site icon News Continuous Bureau | Mumbai

ભારતની ત્રણ પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલો દંડાઇ. મરકજ મામલે ખોટા સમાચાર દેખાડવા બદલ આ પગલાં લેવાયા..

કોરોના કાળ દરમિયાન દિલ્હીમાં તબલીગી સમુદાયનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. 13 થી 24 માર્ચની વચ્ચે, તબલીગી સમુદાયના 16,500 લોકો નિઝામુદ્દીનની મુલાકાત લીધી હતી.

આ કાર્યક્રમ બાદ લોકો જુદા જુદા રાજ્યોમાં પાછા ફર્યા. જોકે પાછળથી આ ઘટનાને કોરોના ફેલાવવા માટે જવાબદાર ઠેરવવામાં આવી હતી. 

Join Our WhatsApp Channel

આ ઘટનાની ગેર રજુઆત કરવા બદલ ત્રણ પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલોને દંડ ફટકારવામાં આવ્યો છે.  

દંડ લાદવા ઉપરાંત સંબંધિત ન્યૂઝ ચેનલે 23 જૂને રાત્રે 9 વાગ્યે સમાચાર પ્રસારિત થાય તે પહેલાં શ્રોતાઓની માફી માંગવાનો નિર્દેશ પણ આપ્યો છે. 

ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ ઓથોરીટી (એનબીએસએ) દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

મનસુખ હિરેન કેસમાં પ્રદિપ શર્મા બાદ હવે આ રિપોર્ટ બનાવનાર ડોક્ટર એનઆઈએના રડાર પર ; જાણો વિગતે 

Ludhiana Railway Accident મુસાફરોની સુરક્ષા ભગવાન ભરોસે? લુધિયાણામાં મુસાફરી ટ્રેનના ડબ્બામાંથી ટોયલેટનો ભાગ જ ઉખડીને નીચે પડ્યો! જુઓ વિડીયો
Bullet Train Corridor દિલ્હીથી સિલિગુડી માત્ર ૬ કલાકમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે યુપી, બિહાર અને બંગાળને જોડતા નવા બુલેટ ટ્રેન કોરિડોરની કરી જાહેરાત
Uproar in London at CJI Surya Kant’s Event લંડનમાં ભારતનું અપમાન! CJI ના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન, અસંમતિના નામે ‘કોકરોચ’ ટિપ્પણી પર થયો ભારે હોબાળો
Modi Cabinet reshuffle મોદી સરકારમાં મોટા ફેરબદલના સંકેત આ ૪ વરિષ્ઠ મંત્રીઓએ આપવું પડશે રાજીનામું, કેબિનેટમાં નવા યુવા ચહેરાઓને મળશે તક
Exit mobile version