Site icon

સુરક્ષાદળોએ આતંકીઓના મનસૂબા નિષ્ફળ બનાવ્યા, 3 આતંકીઓ ઠાર કરાયા

જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોને એક મોટી સફળતા મળી છે.

જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર માર્યા ગયા છે. જ્યારે એક આતંકવાદીએ સુરક્ષાદળો સમક્ષ શરણાગતિ સ્વીકારી છે.

Join Our WhatsApp Community

શોપિયાન જિલ્લામાં જે સ્થળે એન્કાઉન્ટર થયુ છે ત્યાં હજી પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અથડામણમાં ખાત્મો બોલાવાયેલા આતંકીઓ આતંકી સંગઠન અલ બદરના છે. 

Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version