Site icon

સરકારની નીતિને કારણે આટલા લાખ ગાડીઓ ભંગારવાડે જશે. આંકડો જાણીને તમે ચોંકી જશો. ક્યાં તમારી ગાડીનો નંબર નહીં લાગે ને? જાણો વિગત…

નાણાંમંત્રી દ્વારા બજેટમાં જાહેર કરાયેલી વ્હીલક સ્ક્રેપેજ પોલિસીના પગલે દેશમાં અંદાજે ૮૦ લાખથી વધુ જૂના વાહનો રોડ પરથી  દૂર થઈ જવાની શક્યતા છે.

ઓટો નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સ્ક્રેપેજ પોલિસીના પગલે આગામી સમયમાં ગ્રીન ફ્યુઅલ એટલે કે ખાસ કરીને ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થશે. 

Join Our WhatsApp Community

જૂના વાહનો નવા વાહનોની તુલનાએ ૧૦ ટકા વધુ પ્રદુષણ ફેલાવે છે. આ પોલીસીના પગલે પ્રદુષણની સમસ્યા પણ હળવી થશે.

બજેટમાં આ પોલીસીની જાહેરાત બાદ ઓટો ક્ષેત્રમાં નવી માંગ નીકળવાના આશાવાદે ધમધમાટ વધ્યો છે. 

Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Ahmedabad Railway Division: સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવનું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
Gold Price: સોનાના સતત વધતા ભાવ પર લાગી બ્રેક, જાણો આજે 25 સપ્ટેમ્બરના રોજ તમારા શહેરનો સોના અને ચાંદી નો ભાવ.
Election Commission: ચૂંટણી પંચ એ ચૂંટણી પ્રક્રિયાને લઈને કર્યો મોટો ફેરફાર, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Exit mobile version