Site icon

સરકારની નીતિને કારણે આટલા લાખ ગાડીઓ ભંગારવાડે જશે. આંકડો જાણીને તમે ચોંકી જશો. ક્યાં તમારી ગાડીનો નંબર નહીં લાગે ને? જાણો વિગત…

નાણાંમંત્રી દ્વારા બજેટમાં જાહેર કરાયેલી વ્હીલક સ્ક્રેપેજ પોલિસીના પગલે દેશમાં અંદાજે ૮૦ લાખથી વધુ જૂના વાહનો રોડ પરથી  દૂર થઈ જવાની શક્યતા છે.

ઓટો નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સ્ક્રેપેજ પોલિસીના પગલે આગામી સમયમાં ગ્રીન ફ્યુઅલ એટલે કે ખાસ કરીને ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થશે. 

Join Our WhatsApp Community

જૂના વાહનો નવા વાહનોની તુલનાએ ૧૦ ટકા વધુ પ્રદુષણ ફેલાવે છે. આ પોલીસીના પગલે પ્રદુષણની સમસ્યા પણ હળવી થશે.

બજેટમાં આ પોલીસીની જાહેરાત બાદ ઓટો ક્ષેત્રમાં નવી માંગ નીકળવાના આશાવાદે ધમધમાટ વધ્યો છે. 

Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version