Site icon News Continuous Bureau | Mumbai

ફાસ્ટેગ અમલમાં આવ્યા પછી પહેલે દિવસે અધધ કરોડનો ટેક્સ ભરાયો

પહેલા દિવસમાં એનએચએઆઇએ ૮૭.૧૬ કરોડ રૃપિયાનો ટોલ ફાસ્ટેગના માધ્યમથી ભર્યો હતો. મંગળવારે ૫૫.૪૮ લાખ વાહનોએ ટોલ ભરવા માટે ફાસ્ટેગનો ઉપયોગ કર્યો હતો.

૨૫ લાખ વાહનોમાં ફાસ્ટેગ ન હોવાથી તેમણે બમણો ટોલ ભર્યો હતો અને તેમણે ટોલનાકા પરથી ફાસ્ટેગ ખરીદ્યા હતાં.

Join Our WhatsApp Channel

 ફાસ્ટેગ ફરજીયાત કરાયાના પહેલા જ દિવસે એનએચએઆઇએ એ ૮૫ ટકા જેટલો ટોલ કેશલેશ માધ્યમથી વસૂલ્યો હતો.

મંગળવારથી એનએચએઆઇએ તેના ટોલનાકાઓની ૬૩૦ લેનનો કેશલેશ ફાસ્ટેગ લેન યંત્રણાથી સજ્જ કરી હતી.

 

India Summons Pakistan Diplomat દરિયામાં તણાવ પાકિસ્તાની નૌસેનાની ખતરનાક હરકત, ભારતીય વોરશિપ સાથે ટક્કર બાદ સંરક્ષણ વિભાગે લીધું આક્રમક વલણ!
PM Narendra Modi Life Journey વડનગરના રેલવે સ્ટેશનથી દેશના વડાપ્રધાન પદ સુધી નરેન્દ્ર મોદીની સંઘર્ષભરી અને પ્રેરણાદાયી જીવનયાત્રા
Congress Attacks Modi Govt Over UPI Charges ‘રાહત આપવાને બદલે ખિસ્સા પર તરાપ’ યુપીઆઈ ચાર્જ મુદ્દે ખડગેનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર
NDA Rift On UCC યુસીસી મામલે એનડીએમાં મતભેદ સપાટી પર નીતિશ કુમારે જેડીયુના ટોચના નેતાઓ સાથે તાકીદની બેઠક યોજી
Exit mobile version