Site icon News Continuous Bureau | Mumbai

ફાસ્ટેગ અમલમાં આવ્યા પછી પહેલે દિવસે અધધ કરોડનો ટેક્સ ભરાયો

પહેલા દિવસમાં એનએચએઆઇએ ૮૭.૧૬ કરોડ રૃપિયાનો ટોલ ફાસ્ટેગના માધ્યમથી ભર્યો હતો. મંગળવારે ૫૫.૪૮ લાખ વાહનોએ ટોલ ભરવા માટે ફાસ્ટેગનો ઉપયોગ કર્યો હતો.

૨૫ લાખ વાહનોમાં ફાસ્ટેગ ન હોવાથી તેમણે બમણો ટોલ ભર્યો હતો અને તેમણે ટોલનાકા પરથી ફાસ્ટેગ ખરીદ્યા હતાં.

Join Our WhatsApp Channel

 ફાસ્ટેગ ફરજીયાત કરાયાના પહેલા જ દિવસે એનએચએઆઇએ એ ૮૫ ટકા જેટલો ટોલ કેશલેશ માધ્યમથી વસૂલ્યો હતો.

મંગળવારથી એનએચએઆઇએ તેના ટોલનાકાઓની ૬૩૦ લેનનો કેશલેશ ફાસ્ટેગ લેન યંત્રણાથી સજ્જ કરી હતી.

 

PM Modi on US Iran Deal અમેરિકાઈરાન શાંતિ કરાર પર વડાપ્રધાન મોદીનું ટ્વીટ ‘આ સમજૂતીથી વિશ્વમાં શાંતિ અને સ્થિરતા બહાલ થશે’
Safety Advisory for Indian Seafarers ભારત સરકારનું કડક પગલું હોર્મુઝ સંકટ વચ્ચે ભારતીય નાવિકોની સુરક્ષા માટે નવી ભરતી સ્થગિત
Monsoon Delay Challenges દરિયામાં ભેજ હોવા છતાં ચોમાસું સુસ્ત પવનોની ખેંચતાણ વચ્ચે અટવાઈ ‘મોનસૂન એક્સપ્રેસ’
Impact of US Iran Deal on Fuel Prices અમેરિકાઈરાન સમજૂતીની અસર ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, શું ભારતમાં ઘટશે પેટ્રોલડીઝલના ભાવ?
Exit mobile version