Site icon News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમોની પહેરવી કરનાર વકીલ નું મૃત્યુ- સન્નાટો

News Continuous Bureau | Mumbai 

જ્ઞાનવાપી કેસ(Gyanvapi  case)માં મુસ્લિમ પક્ષ(Muslim side)ને મોટો ઝટકો લાગ્યો છે.

Join Our WhatsApp Community

જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી કેસમાં અંજુમન ઈનાઝાનિયા મસ્જિદ કમિટી(Anjuman Inazania Masjid Committee)ના વરિષ્ઠ વકીલ(Senior lawyer) અભય નાથ યાદવ (Abhay Nath Yadav)નું નિધન થયું છે. 

મીડિયા રિપોર્ટ મુજબ તેમનું નિધન હાર્ટ એટેક(heart attack)ના કારણે થયું છે. 

રવિવારે મોડી રાત્રે તેમને બેચેની અને છાતીમાં દુખાવો અનુભવાતા તેમને મકબૂલ આલમની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી કેસમાં માત્ર અભય નાથ અડધો ડઝન કેસોની વકીલાત કરી રહ્યા હતા. શ્રૃંગાર ગૌરી કેસમાં તેમની દલીલો ચર્ચામાં રહી હતી.

આ સમાચાર પણ વાંચો : શ્રાવણીયા સોમવારને દિવસે સારા સમાચાર- રાંધણ ગેસના ભાવ ઘટ્યા- જાણો કેટલા

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version