Site icon News Continuous Bureau | Mumbai

ઝટકે પે ઝટકા- જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસને વધુ એક ફટકો- ગુલાબ નબી આઝાદના સમર્થનમાં એક-બે નહીં પણ આટલા નેતાઓએ ધરી દીધા રાજીનામાં

News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીરમાં(Jammu and Kashmir) કોંગ્રેસને(Congress) મોટો ઝટકો લાગ્યો છે. 

Join Our WhatsApp Channel

પૂર્વ ઉપમુખ્યમંત્રી(Former Deputy CM) તારા ચંદ (Tara Chand) સહિત રાજ્યના 64 નેતાઓએ ગુલામ નબી આઝાદના (Ghulam Nabi Azad) સમર્થનમાં રાજીનામાની(Resignation) જાહેરાત કરી છે. 

અહેવાલો અનુસાર, કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા તમામ નેતાઓએ ગુલામ નબી આઝાદની આગેવાની હેઠળના જૂથમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. 

આ તમામે કોંગ્રેસ અધ્યક્ષ(Congress President) સોનિયા ગાંધીને(Sonia Gandhi) સંયુક્ત રાજીનામું સોંપ્યું છે.

તારા ચંદ સિવાય ભૂતપૂર્વ પ્રધાન માજિદ વાની(Majid Wani), ડો. મનોહર લાલ શર્મા(Dr. Manohar Lal Sharma), ચૌધરી ઘરુ રામ(Chowdhury Gharu Ram) અને ભૂતપૂર્વ ધારાસભ્ય ઠાકુર બલવાન સિંહ(Thakur Balwan Singh), ભૂતપૂર્વ મહાસચિવ વિનોદ મિશ્રા(Vinod Mishra) કોંગ્રેસ છોડનારા કેટલાક હાઈપ્રોફાઈલ નામ છે.

આ સમાચાર પણ વાંચો :  હેલો – આદિત્ય ઠાકરે બોલી રહ્યો છું ૨૫ હજાર મોકલો – આ એક ફોન કોલે મહારાષ્ટ્ર પોલીસ માટે ઉભી કરી મુશ્કેલી-જાણો શું છે સમગ્ર મામલો

Gen Z Outreach Team Gen Z સાથે જોડવા માટે BJPએ બનાવી ‘સૂપર ૫’ સ્પેશિયલ ટીમ, સ્મૃતિ ઈરાની ઉપરાંત કોણકોણ સામેલ? જાણો
Air Travel Update એર ટ્રેવલ થશે વધુ સરળ આ તારીખથી ભારતીય એરપોર્ટ પર બંધ થશે પાસપોર્ટ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની પ્રથા.
Vande Mataram Controversy વંદે માતરમ વિવાદ પર રાજકારણ ગરમાયું કોંગ્રેસના નિર્ણય સામે ભાજપે ભડકીને પાસ કર્યો મોટો પ્રસ્તાવ!
INS Mangrool Delivery કોચીન શિપયાર્ડ દ્વારા નિર્મિત ત્રીજું એન્ટિસબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ ‘માંગરોળ’ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું
Exit mobile version