Site icon News Continuous Bureau | Mumbai

હું નહી લડુ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી – રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું ચોંકાવનારું એલાન- જાણો કેમ ખસ્યાં

News Continuous Bureau | Mumbai

સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ અશોક ગેહલોતના તેવર નરમ પડી ગયા છે. 

Join Our WhatsApp Channel

મીટિંગ બાદ અશોક ગેહલોતે કહ્યું કે મેં સોનિયા જીની રાજસ્થાનની ઘટનાને લઈને માફી માંગી છે.

આ સાથે તેમણે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ન લડવાનું એલાન કરી દીધું છે. 

તેમણે કહ્યુ કે જે થયું છે તે સ્થિતિમાં મેં નક્કી કર્યું છે કે હવે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડીશ નહીં. 

રવિવારે જે ઘટના થઈ, તેણે મને હચમચાવી દીધો છે. તેમાં તે સંદેશ આપવામાં આવ્યો કે હું મુખ્યમંત્રી પદે રહેવા ઈચ્છું છું. તેને લઈને મેં સોનિયા ગાંધીની માફી માંગી છે. 

આ સમાચાર પણ વાંચો : નારાયણ રાણે બાદ ભાજપના આ બીજા મોટા નેતાને ગેરકાયદે બાંધકામને લઈને ફટકો- બોમ્બે કોર્ટે આટલા મહિનામાં તોડી પાડવાનો આપ્યો આદેશ

Mission 360 મોદી સરકાર હવે ‘મેજિક નંબર’ થી માત્ર આટલા ડગલાં છે દૂર; 19 જુલાઈએ મહત્વપૂર્ણ સર્વપક્ષીય બેઠક બોલાવાઈ!
US Fed Appointment વૈશ્વિક અર્થતંત્રમાં ભારતની શાન, US Fed ની ટીમમાં RBI ના પૂર્વ ગવર્નર સહિત ૩ ભારતીયોની પસંદગી.
India’s Hydrogen Train ડીઝલ નહીં, વીજળી પણ નહીં, હવે હાઈડ્રોજનથી દોડી રહી છે ભારતની ટ્રેન; કેટલી સુરક્ષિત છે આ નવી ટેકનોલોજી?
E20 Petrol Testing E20 પેટ્રોલ પર ઉઠતા સવાલો વચ્ચે HPCL ના 3,600થી વધુ ટેસ્ટ; જાણો રિપોર્ટમાં શું બહાર આવ્યું!
Exit mobile version