Site icon News Continuous Bureau | Mumbai

અગ્નિપથ ના વિરોધમાં આજે ભારત બંધનુ એલાન- આ શહેરમાં ધારા 144 લાગુ- હાઈ એલર્ટ પર RPF અને GRP

News Continuous Bureau | Mumbai 

'અગ્નિપથ'(Agneepath) સેના ભરતી(Army recruitment) યોજનાના(Agneepath Scheme) વિરોધમાં આજે કેટલાક સંગઠનોએ ભારત બંધનું (Bharat bandh)એલાન કર્યું છે. 

Join Our WhatsApp Channel

ભારત બંધના એલાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારોએ(State governments) સુરક્ષા વ્યવસ્થા(Security arrangements) સઘન કરી દીધી છે. 

યુપીના(UP) નોઈડા(Noida) અને રાજસ્થાનના(Rajasthan) જયપુર(Jaipur) સહિત દેશના અન્ય ઘણા મોટા શહેરોમાં ધારા 144 (Section 144) લાગુ કરવામાં આવી છે.

ભારત બંધ દરમિયાન બિહારના(Bihar) 20 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા(Internet service) બંધ રહેશે. 

સાથે જ RAF અને GRPને હાઈ એલર્ટ(High Alert) પર રાખવામાં આવ્યા છે. 

આ ઉપરાંત સુરક્ષા દળોને(Security forces) હિંસામાં(Violence) સામેલ પ્રદર્શનકારીઓ(Protestors) સાથે કડક રીતે વ્યવહાર કરવા સૂચના આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  મોદી સરકારના આ મહિલા મંત્રી બીજી વખત આવ્યા કોરોનાની ચપેટમાં- ટ્વીટ કરીને જાણકારી આપી

Nepal Floods MEA Update નેપાળ પૂર સંકટ પર MEA નું સત્તાવાર નિવેદન ૨૮૮ ભારતીયો સંપર્કવિહોણા, ૨૧ ને સુરક્ષિત બચાવાયા
National Law School Convocation Cancelled CJI અને BCI અધ્યક્ષના વિરોધનું પરિણામ? નેશનલ લો સ્કૂલે ૩૪મો દીક્ષાંત સમારોહ કેમ પડતો મૂક્યો?
Rule Change From 1st September ૧ સપ્ટેમ્બરથી LPG, એફડી અને આઈટીઆર સહિત પાંચ મોટા નિયમ બદલાશે
Ayodhya Ram Mandir Donation અયોધ્યા રામમંદિરમાં મહિલાનું મોટું દાન ૪ કરોડનો ચેક આપ્યો, પણ મૂકી આ ખાસ શરત
Exit mobile version