Site icon

દેશમાં કોરોના કરતાં પણ ઘાતક રોગ મ્યૂકર માઈકોસીસનો કહેર, 28 હજારથી વધૂ કેસ નોંધાતા ફફડાટ ; જાણો સૌથી વધુ કેસ ક્યા રાજ્યમાં નોંધાયા

કોરોનાનું સંકટ ટળ્યું નથી ત્યાં મ્યુકર માઇકોસીસ નામની બીમારીએ ઊંચક્યું માથું છે 

કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધનના જણાવ્યાનુસાર દેશના 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મ્યુકર માઇકોસીસના 28,252 કેસ નોંધાયા છે. 

Join Our WhatsApp Community

આમાંથી 86 ટકા કોવિડ -19 દર્દીઓ હતા, જ્યારે 62.3 ટકા દર્દીઓ ડાયાબિટીસના રોગથી પીડિત છે.

મહારાષ્ટ્રમાં મ્યુકર માઇકોસીસનાં સૌથી વધુ 6,339 કેસ અને ત્યાર બાદ ગુજરાતમાં 5,486 કેસ છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધી વિવિધ કેટેગરીના 23,27,86,482 લોકોને કોરોના રસીના ડોઝ લગાવવામાં આવ્યા છે અને 18-44 વય જુથના 2,86,18,514 લોકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. 

‘60 વર્ષથી ઉપરની’ વય જૂથના 6,06,75,796 અને 45-59 વર્ષની વય જૂથના 7,10,44,966 લોકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.

મુખ્ય પ્રધાન ઠાકરેની આગેવાની હેઠળનું પ્રતિનિધિમંડળ આજે વડાપ્રધાન મોદીને મળશે, આ મુદ્દાઓ અંગે થઈ શકે છે ચર્ચા 

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version