Site icon

રાહતના સમાચાર : કોરોનાના વધતા જતા કહેર વચ્ચે દેશમાં આટલા કરોડથી વધારે લોકોને અપાઈ કોરોના રસી.. જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ભારતમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે રસીકરણ અભિયાને એક મહત્વનો પડાવ પાર કર્યો છે.

દેશમાં રસીકરણનો આંકડો 60 કરોડને વટાવી ગયો છે.  

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 60,38,46,475 કરોડ ડોઝ લાગી ચૂક્યા છે.   

ખાસ વાત એ છે કે ભારતે માત્ર 19 દિવસમાં 10 કરોડ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.  

દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક ટ્વીટ દ્વારા આ માહિતી આપી છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના સામે રસીકરણ અભિયાન આ વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું.

કમાલ છે! અંધેરી-ઘાટકોપર લિન્ક રોડ પર ચાર વર્ષમાં જ પડી તિરાડો, VJTI આપશે ટેક્નિકલ સલાહ; જાણો વિગત 

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version