Site icon

છેલ્લા લાંબા સમયથી ખેડૂત આંદોલન ને કારણે થયેલો અને બદનામ થયેલો આ નેશનલ હાઈવે હવે ખુલ્યો….

કિસાન આંદોલનના કારણે બંધ કરાયેલો દિલ્હીથી ગાજીયાબાદ જવાનો રસ્તો વાહન વ્યવહાર માટે ખોલી દેવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસનાં જણાવ્યા અનુસાર હાલ ની કાનૂન વ્યવસ્થા અને સામાન્ય જનતાની સગવડ ને ધ્યાનમાં રાખીને આ કોઝવે ખોલવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

 અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય કિસાન ના પ્રવકતા રાકેશ ટિકૈત ના જણાવ્યા અનુસાર આ આંદોલન ડિસેમ્બર સુધી ચાલવાની સંભાવના છે.

LPG Price Hike: યુદ્ધની આગ રસોડા સુધી પહોંચી! મિડલ ઈસ્ટ ટેન્શન વચ્ચે રાંધણ ગેસમાં થયો વધારો; શું હજુ પણ વધી શકે છે કિંમતો?.
Iran-Israel War Impact in India: જેનો ડર હતો તે જ થયું… ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર મહારાષ્ટ્ર સુધી પહોંચી, સરકારના આદેશથી પુણેમાં ગેસ પુરવઠો ખોરવાયો.
Char Dham Yatra 2026: શું તમે પણ ચારધામ જવાનું વિચારી રહ્યા છો? આજથી શરૂ થયું બુકિંગ; ભૂલ્યા વગર કરાવી લો રજિસ્ટ્રેશન, આ તારીખથી શરૂ થશે દર્શન
IAF Sukhoi Crash Assam: આસામમાં વાયુસેનાનું સુખોઈ ફાઈટર જેટ ક્રેશ: દેશની રક્ષા કરતા ૨ પાયલટ શહીદ; વાયુસેનામાં શોકની લહેર.
Exit mobile version