Site icon

છેલ્લા લાંબા સમયથી ખેડૂત આંદોલન ને કારણે થયેલો અને બદનામ થયેલો આ નેશનલ હાઈવે હવે ખુલ્યો….

કિસાન આંદોલનના કારણે બંધ કરાયેલો દિલ્હીથી ગાજીયાબાદ જવાનો રસ્તો વાહન વ્યવહાર માટે ખોલી દેવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસનાં જણાવ્યા અનુસાર હાલ ની કાનૂન વ્યવસ્થા અને સામાન્ય જનતાની સગવડ ને ધ્યાનમાં રાખીને આ કોઝવે ખોલવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

 અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય કિસાન ના પ્રવકતા રાકેશ ટિકૈત ના જણાવ્યા અનુસાર આ આંદોલન ડિસેમ્બર સુધી ચાલવાની સંભાવના છે.

India-US Defense: ભારતીય નેવી માટે યુએસ સાથે ₹7995 કરોડની મહત્ત્વપૂર્ણ ડીલ, ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતનો મોટો રાજદ્વારી સંકેત
Patanjali Ghee: પતંજલિને મોટો ફટકો, હલકી ગુણવત્તાના ઘી મામલે કોર્ટે દંડ ફટકાર્યો, કંપનીએ આદેશને ‘ભૂલભરેલો’ ગણાવ્યો
Udhampur Security: ઉધમપુરમાં હાઇ એલર્ટ, ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓ ગામમાંથી ભોજન લેતા ઝડપાયા
Cyclone Ditva: ચક્રવાત દિત્વા તમિલનાડુ અને પુડુચેરી તરફ આગળ વધ્યું, સરકારે રેડ એલર્ટ જાહેર કર્યું.
Exit mobile version