Site icon

છેલ્લા લાંબા સમયથી ખેડૂત આંદોલન ને કારણે થયેલો અને બદનામ થયેલો આ નેશનલ હાઈવે હવે ખુલ્યો….

કિસાન આંદોલનના કારણે બંધ કરાયેલો દિલ્હીથી ગાજીયાબાદ જવાનો રસ્તો વાહન વ્યવહાર માટે ખોલી દેવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસનાં જણાવ્યા અનુસાર હાલ ની કાનૂન વ્યવસ્થા અને સામાન્ય જનતાની સગવડ ને ધ્યાનમાં રાખીને આ કોઝવે ખોલવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

 અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય કિસાન ના પ્રવકતા રાકેશ ટિકૈત ના જણાવ્યા અનુસાર આ આંદોલન ડિસેમ્બર સુધી ચાલવાની સંભાવના છે.

Akash Missile System: ભારતની ‘આકાશ’ મિસાઇલ ડિમાન્ડમાં, જે દેશે તાકાત જોઈ, તેને સપ્લાય કરવાની તૈયારી, અમેરિકાનું ટેન્શન વધશે
JDU candidate: JDUનો મોટો નિર્ણય: 101 નામોની બીજી યાદી જાહેર, વિવાદાસ્પદ MLA ગોપાલ મંડળનું પત્તું કપાયું, પાર્ટીમાં હલચલ
Ministry of External Affairs: ટ્રમ્પના દાવાઓની ખુલી પોલ,ભારત રશિયા પાસે થી તેલ ખરીદશે કે નહીં? વિદેશ મંત્રાલયનો આવી ગયો જવાબ
Lalu Yadav: RJDની ટિકિટ પર સવાલ,ચૂંટણી પંચના અધિકારીના પરિવારને ટિકિટ આપી… શું છે તેજ પ્રતાપ અને મહિલા ઉમેદવાર વચ્ચેનો સંબંધ?
Exit mobile version