Site icon

મોદી સરકારે રેશનકાર્ડ ધારકોને આપી મોટી રાહત, આ તારીખ સુધી મળતું રહેશે સસ્તું અનાજ; જાણો વિગત

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે રાશનકાર્ડ ધારકોને સરકારે મોટી રાહત આપી છે. 

રાશનકાર્ડ ધારકો હવે 30 જૂન, 2022 સુધી સસ્તા રાશનની સાથે અન્ય ઘણી સુવિધાઓનો લાભ લઈ શકશે. 

સરકારે રાશનકાર્ડને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા વધારી છે.

સરકારે રાશન કાર્ડધારકોની સુવિધા માટે રાશનકાર્ડ-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. 

એટલે કે લાભાર્થીઓ હવે 30 જૂન, 2022 સુધીમાં તેમના રાશન કાર્ડને આધાર સાથે લિંક કરી શકશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 નક્કી કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  ચીન-પાક.ની સરહદ પર રખાશે ચાંપતી નજર.. સર્વેલન્સ સેટેલાઇટ માટે સંરક્ષણ મંત્રાલયે આપી આટલા  હજાર કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી; જાણો વિગતે 

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version