Site icon

સુપ્રીમ કોર્ટની ફટકારની અસર: કોરોના મૃતક ના પરિવાર માટે સરકારે જાહેર કર્યું વળતર, મળશે આટલા હજાર રૂપિયા 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

કોરોના સંક્રમણના કારણે મરનાર લોકોના પરિવારોને 50 હજાર રૂપિયા વળતર પેટે આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે જો મૃત્યુના પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ કોરોના છે, તો મૃતકના સગાને સહાય આપવામાં આવશે. 

કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળમાંથી કોરોના પીડિતોના પરિવારોને એક્સ-ગ્રેશિયા સહાય આપવામાં આવશે.

સરકારે કોર્ટને એમ પણ કહ્યું કે માત્ર પહેલાથી થયેલા મૃત્યુ માટે જ નહીં પરંતુ ભવિષ્યમાં પણ મૃત્યુ માટે વળતર ચૂકવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને વળતર આપવાની લાંબા સમયથી માગ થઈ રહી હતી. 

અનોખો રિવાજ : કેરીનાં આંબલી સાથે કરાવવામાં આવ્યાં લગ્ન; જાણો વિગત

Pawan Hans Helicopter Crash Andaman: સમુદ્રની લહેરો વચ્ચે મોતનો ખેલ! અંદમાનમાં પવન હંસ હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ; પાયલોટે જાનની બાજી લગાવી ૭ મુસાફરોને ઉગાર્યા.
Jeera Price 2026: જીરામાં નવી સિઝનની રાહ : માંગ કરતા પુરવઠો વધવાના સંકેત
Youth Congress President Arrested: દિલ્હીમાં AI સમિટ દરમિયાન ‘શર્ટલેસ’ પ્રદર્શન બદલ યુવા કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુ ચિબની ધરપકડ; પોલીસ સ્ટેશન બહાર ચુસ્ત બંદોબસ્ત.
SpiceJet Emergency: દિલ્હી એરપોર્ટ પર હાઈ વોલ્ટેજ ડ્રામા: હવામાં જ સ્પાઈસજેટનું એન્જિન ખોટકાયું; ૧૫૦ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, પાયલોટની સતર્કતાથી મોટી હોનારત ટળી.
Exit mobile version