Site icon

રસીકરણની ઝડપમાં ભારતે અમેરિકાને છોડ્યું પાછળ ; અત્યાર સુધીમાં 23 કરોડથી વધુ લોકોનું કર્યું રસીકરણ   

કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં ભારતે રસીકરણ ક્ષેત્રે 23.88 કરોડથી વધુ લોકોનુ રસીકરણ કરી લીધુ છે. 

દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 27,76,096 લોકોને રસી અપાઈ છે 

Join Our WhatsApp Community

જેમાંથી 19,19,36,212 લાભાર્થીઓને રસીનો પ્રથમ ડોઝ અને 4,69,04,423 બીજો ડોઝ આપવામાં આવ્યો છે 

18-44 વર્ષની વય જૂથના 13,32,471 લાભાર્થીઓને તેમની પ્રથમ ડોઝ અને સમાન વય જૂથના 76,723 લાભાર્થીઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે 

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી વિરુદ્ધ ભારતમાં કોરોના રસીકરણ અભિયાનની શરુઆત 16 જાન્યુઆરીએ કરવામાં આવી હતી.

સાયન માં રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા, જુઓ ફોટોગ્રાફ 

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version