Site icon

રસીકરણની ઝડપમાં ભારતે અમેરિકાને છોડ્યું પાછળ ; અત્યાર સુધીમાં 23 કરોડથી વધુ લોકોનું કર્યું રસીકરણ   

કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં ભારતે રસીકરણ ક્ષેત્રે 23.88 કરોડથી વધુ લોકોનુ રસીકરણ કરી લીધુ છે. 

દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 27,76,096 લોકોને રસી અપાઈ છે 

Join Our WhatsApp Community

જેમાંથી 19,19,36,212 લાભાર્થીઓને રસીનો પ્રથમ ડોઝ અને 4,69,04,423 બીજો ડોઝ આપવામાં આવ્યો છે 

18-44 વર્ષની વય જૂથના 13,32,471 લાભાર્થીઓને તેમની પ્રથમ ડોઝ અને સમાન વય જૂથના 76,723 લાભાર્થીઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે 

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી વિરુદ્ધ ભારતમાં કોરોના રસીકરણ અભિયાનની શરુઆત 16 જાન્યુઆરીએ કરવામાં આવી હતી.

સાયન માં રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા, જુઓ ફોટોગ્રાફ 

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version