Site icon News Continuous Bureau | Mumbai

સ્મૃતિ ઈરાની માનહાનિ કેસ-દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસના જયરામ રમેશ સહિતના નેતાઓને પાઠવ્યું સમન્સ-આપ્યા આ નિર્દેશ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

દિલ્હી હાઈકોર્ટે(Delhi High Court) કેન્દ્રીય મંત્રી(Central Minister) સ્મૃતિ ઈરાની(Smriti Irani) દ્વારા દાખલ કરવામાં આવેલી માનહાનિની અરજી(Defamation Petition) મામલે કોંગ્રેસી(Congress) નેતા જયરામ રમેશ(Jairam Ramesh) તથા પવન ખેરાને(Pawan Khera) સમન(Summon) પાઠવ્યું છે. 

સાથે જ કોર્ટે પવન ખેરાને સ્મૃતિ ઈરાનીની દીકરી પર આક્ષેપ કરતી ટ્વિટ(Tweet) દૂર કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે.  

કેન્દ્રીય મંત્રીએ દિલ્હી હાઈકોર્ટમાં 2 કરોડ રૂપિયાનો માનહાનિનો સિવિલ દાવો(Civil suit) દાખલ કર્યો છે. આ કેસની આગામી સુનાવણી 18 ઓગસ્ટે થશે.

ઉલ્લેખનીય  છે કે પવન ખેરાએ પોતાની ટ્વિટમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના દીકરી ગોવામાં(Goa) ગેરકાયદેસર બાર(Illegal Bar) ચલાવતી હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :પહેલા ચિકન બિરયાની અને પછી મચ્છરથી બચવા મચ્છરદાની-વિપક્ષી નેતાઓનું 50 કલાક આંદોલન-જુઓ ફોટોગ્રાફ

Super El Nino India Monsoon સુપર અલ નીનો છતાં ભારતમાં ૯૫% વરસાદ કેમ? જાણો તેની પાછળનું હવામાનશાસ્ત્રીય ગણિત
Dharmendra Pradhan Support CJP Protest CJP પ્રોટેસ્ટ એક રાજીનામાથી આંદોલન સમેટાશે, છતાં પીએમ મોદી કેમ ધર્મેન્દ્ર પ્રધાન સાથે મક્કમતાથી ઊભા છે? જાણી લો ૭ મુખ્ય કારણો
CJP Nation Wide Protest Call આવતીકાલે CJPનું દેશવ્યાપી પ્રદર્શન, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને જોડાવા અપીલ
Kharge Poem Rajya Sabha Kiren Rijiju ‘… પડકાર સામે ટકરાઈ જઈશું’, રાજ્યસભામાં ખડગેએ કવિતા સંભળાવી તો કિરન રિજિજૂ ભડક્યા
Exit mobile version