Site icon

ભારતીય નૌકાદળનો મુંબઈ પર ડ્રોન ઉડાવવા અંગે લેવાયેલો આ નિર્ણય યોગ્ય ઠર્યો, જમ્મુના એરપોર્ટ પાસે થયેલા હુમલા બાદ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારાશે

જમ્મુ એરપોર્ટ પાસે ગઈકાલે થયેલા ડ્રોન હુમલાના એક અઠવાડિયા પહેલાં અગમચેતીના પગલાં રૂપે મલાડમાં નૌકાદળના મથક આઈએનએસ હમલા ઉપરથી ડ્રોન ઉડાવવાની મનાઈ ફરમાવી દીધી હતી.  

એક અઠવાડિયા પહેલા જાહેર કરવામાં આવેલો આ પ્રતિબંધ યોગ્ય ઠર્યો છે.

Join Our WhatsApp Community

હવે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં તમામ લશ્કરી મથકો અને સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારો પરથી પણ ડ્રોન ઉડાવવાની મનાઈ ફરમાવવામાં આવે એવી પૂરી શક્યતા છે.

શાળા બંધ, કોલેજ બંધ અને ઓફીસો પણ બંધ. કોરોના ને કારણે પારાવાર નુકશાન થયું છે સ્ટેશનરી અને પેન માર્કેટ ને. જાણો વિગત….

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version