Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય નૌકાદળનો મુંબઈ પર ડ્રોન ઉડાવવા અંગે લેવાયેલો આ નિર્ણય યોગ્ય ઠર્યો, જમ્મુના એરપોર્ટ પાસે થયેલા હુમલા બાદ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારાશે

જમ્મુ એરપોર્ટ પાસે ગઈકાલે થયેલા ડ્રોન હુમલાના એક અઠવાડિયા પહેલાં અગમચેતીના પગલાં રૂપે મલાડમાં નૌકાદળના મથક આઈએનએસ હમલા ઉપરથી ડ્રોન ઉડાવવાની મનાઈ ફરમાવી દીધી હતી.  

એક અઠવાડિયા પહેલા જાહેર કરવામાં આવેલો આ પ્રતિબંધ યોગ્ય ઠર્યો છે.

Join Our WhatsApp Channel

હવે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં તમામ લશ્કરી મથકો અને સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારો પરથી પણ ડ્રોન ઉડાવવાની મનાઈ ફરમાવવામાં આવે એવી પૂરી શક્યતા છે.

શાળા બંધ, કોલેજ બંધ અને ઓફીસો પણ બંધ. કોરોના ને કારણે પારાવાર નુકશાન થયું છે સ્ટેશનરી અને પેન માર્કેટ ને. જાણો વિગત….

IAF NEET reexam NEET રીએક્ઝામ માટે ભારતીય વાયુસેના (IAF) સજ્જ, આ રીતે પહોંચાડવામાં આવશે પ્રશ્નપત્રો..
India crude oil stock ભારત પાસે કેટલા દિવસ ચાલે તેટલો ક્રૂડ ઓઈલ (Crude Oil) નો સ્ટોક છે? કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આપ્યો જવાબ
INDIA bloc meeting દિલ્હીમાં ‘ઈન્ડિયા’ (INDIA) ગઠબંધનની મહત્વપૂર્ણ બેઠક ૨૩ વિપક્ષી દળોએ એકસૂરે ભરી હૂંકાર
INDIA bloc meeting કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું મોટું એલાન ‘અમે ૫ મુદ્દાઓ પર સહમતી સાધી છે, તેના પર મક્કમતાથી લડીશું’
Exit mobile version