Site icon

 ચૂંટણી પ્રચારના નામે કોરોના ના નિયમોનું ઉલ્લંઘન કરનાર નેતાઓ પર હવે તવાઇ. ચૂંટણી પંચ આ પગલું લેશે…

કોરોનાના વધતા જતા કેસોની સાથે જ ચૂંટણી પંચે ચેતવણી આપી છે કે રેલી દરમિયાન નેતાઓ દ્વારા કોરાના ની ગાઈડલાઈન પાલન નથી થઈ રહ્યું.

ચૂંટણી પંચ હવે આગામી દિવસોમાં રેલીઓ અને જાહેર સભા ઉપર પ્રતિબંધ મૂકી દેશે.

Join Our WhatsApp Community

તેમજ ચૂંટણી પ્રચાર દરમિયાન જે નેતાઓ માસ્ક નહીં પહેરે અને સ્ટાર પ્રચારકો નિયમ નું પાલન નહીં કરે તેમના પર દંડાત્મક કાર્યવાહી થશે.

મુંબઈના ગુજરાતીઓની ઘરવાપસી; લોકો ચાલીને વાપી સુધી પહોંચ્યા
 

 

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version