Site icon

 ચૂંટણી પ્રચારના નામે કોરોના ના નિયમોનું ઉલ્લંઘન કરનાર નેતાઓ પર હવે તવાઇ. ચૂંટણી પંચ આ પગલું લેશે…

કોરોનાના વધતા જતા કેસોની સાથે જ ચૂંટણી પંચે ચેતવણી આપી છે કે રેલી દરમિયાન નેતાઓ દ્વારા કોરાના ની ગાઈડલાઈન પાલન નથી થઈ રહ્યું.

ચૂંટણી પંચ હવે આગામી દિવસોમાં રેલીઓ અને જાહેર સભા ઉપર પ્રતિબંધ મૂકી દેશે.

Join Our WhatsApp Community

તેમજ ચૂંટણી પ્રચાર દરમિયાન જે નેતાઓ માસ્ક નહીં પહેરે અને સ્ટાર પ્રચારકો નિયમ નું પાલન નહીં કરે તેમના પર દંડાત્મક કાર્યવાહી થશે.

મુંબઈના ગુજરાતીઓની ઘરવાપસી; લોકો ચાલીને વાપી સુધી પહોંચ્યા
 

 

Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
West Bengal: કોલકાતામાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ, આટલા લોકોના મોત; બે દિવસ માટે એલર્ટ જાહેર
Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
Exit mobile version