Site icon

પૂર્વ આર્મી ચીફ જનરલ એસએફ રોડ્રિગ્સનું 88ની વયે નિધન, સેના પ્રમુખ એમએમ નરવણેએ વ્યક્ત કર્યું દુ:ખ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,    

મુંબઈ, 04 માર્ચ, 2022,    

Join Our WhatsApp Community

શુક્રવાર, 

ભારતના ભૂતપૂર્વ આર્મી ચીફ સુનિથ ફ્રાન્સિસ રોડ્રિગ્સનું શુક્રવારે નિધન થયું છે. 

1990 અને 1993 વચ્ચે ભારતીય સેનાનું નેતૃત્વ કરનાર રોડ્રિગ્સ 88 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. 

એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. 

તેઓ 8 નવેમ્બર 2004એ પંજાબના રાજ્યપાલ અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢના વહીવટીતંત્ર તરીકે નિયુક્ત કરાયા હતા.

તેમનો જન્મ 1933માં બોમ્બેમાં થયો હતો. તેઓ 1990થી 1993 સુધી ભારતીય સેનાના પ્રમુખ હતા. 

પાકિસ્તાન સાથે 1971ના યુદ્ધ પછી વિશિષ્ટ સેવા માટે 'વિશિષ્ટ સેવા ચંદ્રક' એનાયત કરવામાં આવ્યો હતો.

સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે અને ઈન્ડિયન આર્મીના તમામ રેન્કના જનરલે સુનીથ ફ્રાંસિસ રોડ્રિગ્સના દુઃખદ નિધન પર સંવેદના વ્યક્ત કરી છે.

રોમાનિયામાં મેયર અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે ચડભડ. મેયરે મંત્રીને કહી દીધી આ વાત; જુઓ વિડીયો, જાણો વિગતે

Dharmendra Update: ધર્મેન્દ્ર નું 89 મી વર્ષે થયું નિધન; આમિર-અમિતાભ સહિત દિગ્ગજો પહોંચ્યા સ્મશાન ઘાટ
India Gate protest: દેશની રાજધાનીમાં ખળભળાટ: ઇન્ડિયા ગેટ પર ‘હિડમા’ (નક્સલી નેતા)ના સમર્થનમાં સૂત્રોચ્ચાર, પોલીસે ૧૫ યુવાનોને પકડ્યા.
INS Mahe Launch: નૌસેનાને મળ્યો ‘મૌન શિકારી’: મુંબઈમાં સ્વદેશી યુદ્ધપોત INS માહેનું જલાવતરણ, થલ સેના પ્રમુખ બન્યા ઐતિહાસિક ક્ષણના સાક્ષી
Justice Suryakant: જસ્ટિસ સૂર્યકાંતે ભારતના ૫૩મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા, કયા પૂર્વ CJIનું સ્થાન લીધું?
Exit mobile version