Site icon

નીતિન પટેલના શબ્દો : મેં મહેસાણાનું પાણી પીધું છે, મને કોઈ કાઢી શકે એમ નથી; જાણો મુખ્ય મંત્રીપદ ફરી ચૂકી ગયા બાદ નીતિન પટેલે શું કહ્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર

ગુજરાતના મુખ્ય મંત્રીપદ માટેની રેસમાં રાજ્યના કાર્યકારી મુખ્ય મંત્રી નીતિન પટેલનું નામ સહુથી આગળ હતું. જે નામની દૂર દૂર સુધી કોઈ ચર્ચા ન હતી એવા ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થયું. એથી ફરી વાર આ રેસમાં પાછળ રહી ગયેલા નીતિન પટેલે પોતાની હૈયાવરાળ બહાર કાઢી છે. 

Join Our WhatsApp Community

મમતા બેનર્જી પાસે છે આટલી સંપત્તિ, સોનું અને પૈસા; હવે લડી રહ્યાં છે પેટાચૂંટણી, એફિડેવિટમાં વિગત બહાર આવી

બળાપો ઠાલવતાં પોતાના પહેલાં નિવેદનમાં નીતિન પટેલે કહ્યું હતું કે 'હું મહેસાણાનું પાણી પીધેલો અસલ પાટીદાર છું. મને કોઈ કાઢી શકે એમ નથી. ૩૦ વર્ષથી ભાજપ સાથે સંકળાયેલો છું. અનેક ઉતાર-ચઢાવ મેં જોયા છે. નવનિર્માણ આંદોલન હોય કે કૉન્ગ્રેસની સરકારનો સમય, મેં ખૂબ ડંડા ખાધા છે. હું પક્ષનો એક નાનકડો કાર્યકર્તા છું અને રહીશ. કોઈના કહેવાથી હું જતો નથી રહેવાનો. આજે હું જે કંઈ પણ છું એ મહેસાણા અને કડીને કારણે છું. એથી આ જનતાના હૃદયમાં છું ત્યાં સુધી મને કોઈ હલાવી શકે તેમ નથી.'

March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
Exit mobile version